શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે ? જાણો શા માટે કરવામાં આવે છે તેની પૂજા

શનિદેવ સાથે સંબંધિત આ છોડનું નામ શમી છે. શમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે. આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે ? જાણો શા માટે કરવામાં આવે છે તેની પૂજા
Shami Plant Significance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 12:01 PM

Shami Plant Significance: એવું કહેવાય છે કે દરેક છોડનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. દરેક છોડ પોતાનામાં એક ખાસ ગુણ ધરાવે છે. કેટલાક છોડ સુંદરતા વધારે છે જ્યારે કેટલાક રંગ, સુગંધ, ફળ અને ફૂલ ધરાવે છે. પરંતુ કેટલાક છોડ પૂજન માટે પણ ખાસ હોય છે. તેમાંથી એક શમી વૃક્ષ છે.

શનિદેવ (Shanidev) સાથે સંબંધિત આ છોડનું નામ શમી છે. શમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે. આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે પુરાણો અનુસાર ભગવાન શ્રી રામ પ્રભુએ લંકા પર હુમલો કરતા પહેલા આ છોડની પૂજા કરી હતી. એટલું જ નહીં, પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ વૃક્ષ પર તેમના અસ્ત્રો અને શસ્ત્રો પણ છુપાવ્યા હતા. એટલા માટે આ છોડને સૌથી શક્તિશાળી પણ માનવામાં આવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શમીની સ્થાપના ક્યારે અને ક્યાં કરવી 1. શમીનો છોડ ઘરમાં રાખવું ખૂબ જ શુભ હોય છે, પરંતુ તેને વિજયાદશમી પર લગાવવો શ્રેષ્ઠ છે. 2. જો તમે શનિવારે આ ખાસ છોડ લગાવો તો તે પણ સારું છે. 3. આ શુભ છોડને ઘરમાં કુંડામાં અથવા ઘરના મુખ્ય દરવાજાની નજીક જમીન પર રોપવું સારું માનવામાં આવે છે. 4. જો તમારા ઘરમાં આ છોડ છે, તો પ્રયાસ કરો કે તે ક્યારેય સુકાઈ ન જાય.

આ છોડની પૂજા કેવી રીતે કરવી 1. દર શનિવારે ઘરમાં રાખેલા શમીના છોડ પાસે દીવો પ્રગટાવો. 2. ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 3. દરરોજ સ્નાન કર્યા પછી શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. 4. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે. 5. કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરેથી નીકળતા પહેલા આ છોડના દર્શન કરીને જ નીકળવું જોઈએ. 6. દરરોજ આ છોડની પૂજા કરવાથી તમામ પ્રકારના દુ:ખનો નાશ થાય છે. 7. આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને ધન-સંપત્તિમાં વધારો થાય છે. 8. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: જાણો ચાચરિયામાં વિદ્યમાન માતા મહાકાળીના દિવ્ય સ્વરૂપનો મહિમા

આ પણ વાંચો : Horoscope Today 25 October : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">