AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ધન-દોલત મામલે ભાગ્યશાળી હોય છે આ અંકના લોકો, શું તમે પણ છો આમાનાં એક ? જાણો અહી

અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 27 કે 18 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 9 હોય છે. આ મૂલાંકના લોકોનો સ્વામી મંગળ છે. કહેવાય છે કે 9 નંબર વાળા લોકો પૈસાની બાબતમાં હંમેશા ભાગ્યશાળી હોય છે.

Numerology: ધન-દોલત મામલે ભાગ્યશાળી હોય છે આ અંકના લોકો, શું તમે પણ છો આમાનાં એક ? જાણો અહી
Numerology
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 1:42 PM
Share

Numerology: આપણે આપણી આસપાસ એવા ઘણા લોકો જોઈએ છીએ જેમના પર માતા લક્ષ્મી (Godess Laxmi Devi) હંમેશા પોતાની કૃપા બનાવી રાખે છે. જેમના પર મા લક્ષ્મી ધનની વર્ષા કરે છે, તેમને ધન અને સમૃદ્ધિની કમી નથી હોતી. જો કે દરેક સાથે આવું થતું નથી. આવા મૂળાંકના કેટલાક લોકો હોય છે જેમના પર હંમેશા પૈસાનો વરસાદ થતો હોય છે. અંકશાસ્ત્ર  માને છે કે વ્યક્તિના જીવનનું ભાગ્ય શું હશે? આ તેમની જન્મતારીખનું મૂળાંક નક્કી કરે છે.

એવું કહેવાય છે કે સારા મુળાંકવાળા લોકો પર હંમેશા મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 27 કે 18 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 9 હોય છે. આ મુળાંકના લોકોનો સ્વામી મંગળ છે. કહેવાય છે કે 9 નંબર વાળા લોકો પૈસાની બાબતમાં હંમેશા ભાગ્યશાળી હોય છે. આ સંખ્યાના લોકોમાં મજબૂત ઈચ્છા શક્તિ હોય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ મુળાંકના લોકોની અંદર બીજું શું ખાસ છે?

એવું કહેવાય છે કે સારા મુળાંકવાળા લોકો પર હંમેશા મા લક્ષ્મીની કૃપા રહે છે. અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 27 કે 18 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 9 હોય છે. આ મૂલાંકના લોકોનો સ્વામી મંગળ છે. કહેવાય છે કે 9 નંબર વાળા લોકો પૈસાની બાબતમાં હંમેશા ભાગ્યશાળી હોય છે. આ સંખ્યાના લોકોમાં મજબૂત ઈચ્છા શક્તિ હોય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ મૂલાંકના લોકોની અંદર બીજું શું ખાસ છે?

પોતાની વાતના હોય છે પાક્કા તમને જણાવી દઈએ કે આ મુળાંકના લોકો પોતાની વાતમાં અડગ હોય છે. આ લોકો હંમેશા પોતાની વાતને વળગી રહે છે. જો કે આ લોકોના જીવનમાં ઘણા સંઘર્ષો આવે છે. અને તેઓ ખુલ્લેઆમ પડકારોનો સામનો કરે છે. આ લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આ લોકોને વિવિધ વિષયોનું જ્ઞાન હોય છે.

ભાઈ-બહેનનું વર્તન ઘણીવાર આ સંખ્યાના લોકોનો તેમના ભાઈ-બહેન સાથે બહુ સારો સંબંધ નથી હોતો. આ લોકોના ભાઈ-બહેનો સાથે અણબનાવની સ્થિતિ ઊભી થાય છે. આટલું જ નહીં, મુળાંક 9 ના લોકો ખૂબ જ સ્વાભિમાની અને ગુસ્સાવાળા હોય છે. તેમના દાંપત્ય જીવનમાં ઘણી સમસ્યાઓ છે. આ લોકોના એકસાથે બે પ્રેમ સંબંધો હોવાની શક્યતા છે.

રાજકારણ માટે રસ આ લોકો રાજકારણના ક્ષેત્ર માટે શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, આ નંબરના લોકો IAS, IPS, રેલવે વગેરે સરકારી ક્ષેત્રોમાં પણ સારું પ્રદર્શન કરે છે. આ લોકો હિંમતવાન હોય છે, જેના કારણે તેઓ સરળતાથી દરેકના પડકારનો સામનો કરી શકે છે.

નાણાકીય રીતે મજબૂત ખાસ વાત એ છે કે 9 નંબરના લોકો આર્થિક ક્ષેત્રે ઘણી વિશેષ પ્રગતિ કરે છે. તેમની પાસે પૈસાની ક્યારેય કોઈ કમી નથી હોતી. અનેક વખત તેઓ પોતાની કમાણી કરતા વધારે ખર્ચ કરે છે. આ લોકો જોખમી કામ કરવામાં ક્યારેય ડરતા નથી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતા મેદાનમાં ઈજા પામનાર 3 ખેલાડીઓ મોતને ભેટી ચૂક્યા છે, જાણો કયા કયા છે આ ખેલાડીઓ ?

આ પણ વાંચો: income Tax Return Filing : ITR ફાઈલ કર્યા બાદ તેનું વેરિફિકેશન જરૂરી, જાણો Aadhaar આધારિત OTP પ્રક્રિયા સિવાય ITR ચકાસવાની પાંચ રીતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">