Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercury Astro Remedies: ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધની શુભતા મેળવવા માટે કરો આ ઉપાય

જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ સંબંધિત કોઈ ખામી છે અથવા તેની નબળાઈને કારણે તમે તમારા કરિયર-વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે બુધને બળ આપવા માટે બુધવાર સંબધીત આ ઉપાયો અજમાવા જોઇએ.

Mercury Astro Remedies: ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધની શુભતા મેળવવા માટે કરો આ ઉપાય
astro tips for mercury
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 9:50 AM

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પૃથ્વી પર જન્મ લેતાની સાથે જ 9 ગ્રહો તેના શુભ અને અશુભ પ્રભાવ પાડવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમારી કુંડળીમાં ગ્રહોનો રાજકુમાર બુધ મજબૂત સ્થિતિમાં હોય તો તમારા કરિયર-બિઝનેસ વગેરેમાં ચોક્કસપણે બધું જ શુભ રહેશે પરંતુ જેમ જેમ તે નબળો પડતો જાય છે, તેમ તેમ તેમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં બુધ ગ્રહ સાથે જોડાયેલ દોષના કારણે જ માણસનું કરિયર ડૂબી જાય છે. ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાય કરવાથી બુધ ગ્રહના શુભ ફળ મળવા લાગે છે.

આ પણ વાંચો : કુંડળીમાં રહેલા 5 મહાદોષમાંથી મુક્તિ અપાવશે 1 સરળ ઉપાય ! જાણો કેવી રીતે ટળશે મહા મુસીબતો ?

બુધવારે કરો આ ઉપાયો

હિન્દુ ધર્મમાં બુધવાર ભગવાન શ્રી ગણેશ અને બુધદેવને સમર્પિત છે. બુધ ગ્રહની શુભતા પ્રાપ્ત કરવા માટે, આ દિવસે આ બંને દેવતાઓની પૂજા નિયમો અનુસાર કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો બુધવારે ગણપતિને દુર્વા ચઢાવીને પૂજા કરવામાં આવે તો વ્યક્તિને કરિયર-વ્યવસાયમાં અણધારી સફળતા મળે છે.

ફાઈનલ જીતવા છતાં ભારતને નહીં મળે ચેમ્પિયન્સ ટ્રોફી, આ છે કારણ
IPL ની સૌથી અમીર માલકિન કોણ છે? કાવ્યા મારન કે નીતા અંબાણી..
બ્રેકઅપના વર્ષો બાદ કરીના કપૂર Ex શાહીદ કપૂરને ભેટી પડી ! જુઓ-Video
ઘરમાં કબૂતરનું માળો બનાવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
Astrology : રાહુ ટૂંક સમયમાં શનિની રાશિમાં કરશે પ્રવેશ, આ 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે
પીરિયડ્સ દરમિયાન ભૂલથી તુલસીને સ્પર્શ થાય તો શું કરવું જોઈએ?

સનાતન પરંપરામાં બુધ કલા, કરિયર અને બિઝનેસ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ ત્રણ ક્ષેત્રોમાં શુભ ફળ મેળવવા માટે, તમે આ દિવસે કોઈ મોટું પગલું લઈ શકો છો, નહીં તો તમે તેની શરૂઆત કરી શકો છો. બુધવારને તમારો ભાગ્યશાળી દિવસ બનાવવા માટે, તમારે બુધવારે ભગવાન શ્રી ગણેશને સિંદૂરનું તિલક કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ પર ગણપતિની કૃપા વરસે છે અને તેને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

બુધવારે આ કામ ન કરવું

  1. બુધવારે, જો કોઈ વ્યંઢળ તમારી પાસે કંઈક માંગવા આવે, તો તેને ખાલી હાથે જવા ન દો અને તમારી ક્ષમતા અનુસાર કંઈક દાન કરો.
  2. બુધવારે ઉત્તર દિશામાં મુસાફરી કરવાનું ટાળો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે આ દિશામાં દિશા ભ્રમિત થાય છે.
  3. બુધવારે કાળા કપડા ન પહેરવા જોઈએ. આ દિવસે વ્યક્તિએ લીલા અથવા સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ.
  4. બુધવારે ભૂલથી પણ કોઈએ ખોટા શબ્દો ન બોલવા જોઈએ. બુધ વાણી સાથે સંબંધિત હોવાથી તેની શુભતા પ્રાપ્ત કરવા માટે કોઈને ખોટી વાત ન કરવી.
  5. બુધવારના દિવસે ભૂલથી પણ છોકરીનું અપમાન ન કરવું જોઈએ અને ન તો તેને દુઃખ પહોંચાડવું જોઈએ.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ
સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ
હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ
અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ
Mehsana : બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત
Mehsana : બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો
નકલી ઘોડાનું મુવીમાં આ રીતે થાય છે શૂટિંગ-જુઓ વીડિયો
નકલી ઘોડાનું મુવીમાં આ રીતે થાય છે શૂટિંગ-જુઓ વીડિયો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 7 કરોડના હીરા, આરોપીની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 7 કરોડના હીરા, આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત મળશે
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન
વીરપુર આવીને સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે માંગી માફી, જુઓ વીડિયો
વીરપુર આવીને સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે માંગી માફી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">