Ganesh chaturthi 2022 : જો આ ગણેશ ચતુર્થીએ કરશો એક સરળ ઉપાય, આપના દરેક કાર્યને સફળ કરશે સિદ્ધિ વિનાયક

ગણેશ ચતુર્થી એટલે તો ગજાનનની ( Gajanana)કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ. માત્ર એક માળા કરવાથી મળી શકે આપની સમસ્યાનું સમાધાન. ગણેશ ચતુર્થીએ માત્ર એક સરળ ઉપાયથી લંબોદર કરાવશે વિશેષ લાભની પ્રાપ્તિ !

Ganesh chaturthi 2022 : જો આ ગણેશ ચતુર્થીએ કરશો એક સરળ ઉપાય, આપના દરેક કાર્યને સફળ કરશે સિદ્ધિ વિનાયક
GANESHJI
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 29, 2022 | 4:08 PM

ગણપતિ બાપા (Ganpati bappa) મોરિયા. આવી રહ્યો ગજાનની (Gajanana) આરાધનાનો અવસર. ભાદરવાની સુદ પક્ષની ચતુર્થીથી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગણેશચતુર્થી (ganesh chaturthi) 31 ઓગસ્ટ, બુધવારે છે. ગણેશ ચતુર્થી એટલે ભગવાન શ્રીગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ. આ દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અને ભક્તો 10 દિવસ સુધી બાપાની ભક્તિ ભાવથી આસ્થા સાથે આરાધના અને વિશેષ પૂજન કરતાં હોય છે. અનંત ચતુર્દશીના દિવસે ,ગણેશ ચતુર્થીએ સ્થાપન કરેલ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.

આ ગણેશ ચતુર્થીથી લઈ સંપૂર્ણ ગણેશ મહોત્સવ દરમિયાન આપ બપ્પાને પ્રસન્ન કરવા નીચે જણાવેલા ઉપાયો કરી શકો છો. કહે છે કે આ ઉપાયો કરવાથી ગજાનન વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

વિઘ્નહર્તા દૂર કરશે વાણીની સમસ્યા

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

જો આપને બોલવામાં તકલીફ પડતી હોય કે આપને વાણી સંબંધિત કોઇ સમસ્યા સતાવતી હોય જેમ કે તોતડું બોલવું, હકલાઇને બોલવું, અટકી અટકીને બોલવું તો આ મહોત્સવ દરમ્યાન ગણેશજીને કેળાની માળા બનાવીને અર્પણ કરવી.

આપના દરેક કામ પાર પાડશે ગજાનન

 

જો કોઇ કાર્ય આપનું ઘણા સમયથી અટકેલું હોય, કે ગમે તેટલા ઉપાયો કરવાથી પણ કાર્યમાં સિદ્ધિ ન મળતી હોય તો ગણેશજીને 4 નારિયેળની માળા અર્પણ કરો.તેમની સમક્ષ આપની સમસ્યાનું વર્ણન કરોય તરત જ આપને સમસ્યામાથી મુક્તિ મળશે.

સફળતા આપશે સિદ્ધિવિનાયક

સુતરના દોરામાં 7 ગાંઠ મારવી. આ ગાંઠ મારતી વખતે જય ગણેષ કાટો કલેશ એવું બોલીને ગાંઠ મારવી. અને આ માળા કે દોરાને ગણેશજીને અર્પણ કરી દેવી. પછી આ માળાને કે દોરાને તમારા પર્સમાં રાખવી. આ ઉપાય કરવાથી આપને ઇન્ટરવ્યૂ અને પરિક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે.

લંબોદર કરાવશે લાભની પ્રાપ્તિ

ગણેશ ચતુર્થીના દિવસે શુદ્ધ જળથી ગણેશજીનો અભિષેક કરવો. ત્યારબાદ ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરીને માવાના લાડુનો ભોગ ગણેશજીને અર્પણ કરવો અને આ સાથે જ મનમાં પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવી. આ ઉપાયથી આપને તરત જ લાભની પ્રાપ્તિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">