શું તમે આજે કરી તુલસી પૂજા ? તમામ સંકટને દૂર કરશે અમાસની તુલસી પૂજા !

મૌની અમાસના રોજ તુલસી પૂજાનું સવિશેષ મહત્વ છે. કહે છે કે આ દિવસે બધાં જ કામ પડતા મૂકી તુલસીજીની પૂજા અચૂક કરવી. કારણ કે તે પૂજામાં આવનારા સંકટોને ટાળવાનું સામર્થ્ય રહેલું છે.

શું તમે આજે કરી તુલસી પૂજા ? તમામ સંકટને દૂર કરશે અમાસની તુલસી પૂજા !
તુલસીપૂજાથી તમામ સંકટ દૂર થશે
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 11, 2021 | 12:00 PM

તુલસી (TULSI) એ તો સૌથી પવિત્ર મનાતો છોડ છે, અને એટલે જ શાસ્ત્રોમાં તેના પૂજનનો મહિમા વર્ણવાયો છે. તમે પણ આસ્થા સાથે નિત્ય તુલસીને જળ અર્પણ કરતા હશો. તુલસીજી પાસે દીપ પ્રગટાવી તેની પૂજા કરતા હશો. પણ, અમાસના રોજ અને એમાંય મૌની અમાસના રોજ થનારી તુલસી પૂજા વિશેષ ફળદાયી મનાય છે.

મૌની અમાસના રોજ તુલસી પૂજાનું સવિશેષ મહત્વ છે. કહે છે કે આ દિવસે બધાં જ કામ પડતા મૂકી તુલસીજીની પૂજા અચૂક કરવી. કારણ કે તે પૂજામાં આવનારા સંકટોને ટાળવાનું સામર્થ્ય રહેલું છે. આ પૂજા તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. પણ, તે સાંજના સમયે વિશેષ ફળ પ્રદાન કરનારી બનશે.

પૂજન વિધિ 1. સંધ્યાટાણે પૂજનવિધિનો પ્રારંભ કરવો 2. સાંજના સમયે તુલસીજીને જળ અર્પણ ન કરવું 3. કંકુ, ચોખા, પુષ્પ અર્પણ કરી ઘીનો દીપક પ્રજ્વલિત કરવો 4. દીપ પ્રગટાવી 108 વખત તુલસીજીની પ્રદક્ષિણા કરો 5. તુલસીજીની પ્રદક્ષિણા કરવા જેટલી જગ્યા ન હોય તો તેમની સન્મુખ ઉભાં રહી 108 પ્રદક્ષિણા કરવી 6. આ અત્યંત સરળ પ્રયોગથી જીવનમાં સકારાત્મક ઊર્જાની અનુભૂતિ થશે. 7. માન્યતા છે કે આ પ્રયોગ આવનારા સંકટો સામે પરિવારની રક્ષા કરશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

એટલે કે, અત્યંત સરળ વિધિ દ્વારા તમે તુલસીકૃપાને પ્રાપ્ત કરી શકો છો. આ વિધિથી તુલસીજી જીવનના તમામ સંકટ તો દૂર કરશે જ. પણ, તુલસીજીમાં લક્ષ્મીજીનો વાસ મનાતો હોઈ, તે આર્થિક સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ કરશે.

આ પણ વાંચો સરળ વિધિ દ્વારા મૌની અમાસે કરો મહાફળની પ્રાપ્તિ !

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">