AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘર અને ઓફિસની આ દિશામાં ન લગાવો ઘડિયાળ, નહીં તો આર્થિક નુકસાન અને ગરીબી નહીં છોડે તમારો સાથ

Clock Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળ રાખવાની દિશાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે ઘડિયાળ એ માત્ર સમયની નોંધ રાખવાનું સાધન નથી, પરંતુ તે વ્યક્તિના જીવન પર વિશેષ અસર કરે છે. તેથી ઘર કે ઓફિસમાં ઘડિયાળ લગાવતા પહેલા તેની સાચી દિશા અને વાસ્તુના નિયમોને જાણવું જરૂરી છે.નહિંતર, દિવાલ પર ખોટી જગ્યાએ અથવા ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ જીવનમાં ખરાબ દિવસો શરૂ થવામાં સમય નથી લાગતો.

ઘર અને ઓફિસની આ દિશામાં ન લગાવો ઘડિયાળ, નહીં તો આર્થિક નુકસાન અને ગરીબી નહીં છોડે તમારો સાથ
Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 5:03 PM
Share

Vastu Tips: તમારા ઘર કે ઓફિસની દિવાલ પર લાગેલી ઘડિયાળ તમારા જીવનમાં સારો અને ખરાબ સમય પણ લાવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળ રાખવાની દિશાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે ઘડિયાળ એ માત્ર સમયની નોંધ રાખવાનું સાધન નથી, પરંતુ તે વ્યક્તિના જીવન પર વિશેષ અસર કરે છે. તેથી ઘર કે ઓફિસમાં ઘડિયાળ લગાવતા પહેલા તેની સાચી દિશા અને વાસ્તુના નિયમોને જાણવું જરૂરી છે. નહિંતર, દિવાલ પર ખોટી જગ્યાએ અથવા ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ જીવનમાં ખરાબ દિવસો શરૂ થવામાં સમય નથી લાગતો.

આ પણ વાંચો : Vastu Tips : ઘરમાં 7 સફેદ ઘોડાની તસવીર રાખવી જોઈએ કે નહીં? વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલ મહત્વ વાંચો

વોલ ક્લોક લગાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

– વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ ઘર કે ઓફિસની ઉત્તર-પૂર્વની દીવાલ પર લગાવવી જોઈએ. પૂર્વ અને ઉત્તર દિશામાં સકારાત્મકતા રહે છે. આવી સ્થિતિમાં આ દિશામાં દિવાલ ઘડિયાળ લગાવવાથી જીવનમાં પ્રગતિ થાય છે અને ઘરમાં ધન-સંપત્તિ આવે છે.

– ઉત્તર કે પૂર્વ દિશામાં દિવાલ ઘડિયાળ લગાવવાથી ઘરમાં રહેતા સભ્યોના મનમાં સકારાત્મક વિચારો આવે છે.

– ઘર કે ઓફિસની દક્ષિણ દિવાલ પર લગાવેલી ઘડિયાળ વાતાવરણમાં નકારાત્મકતા લાવે છે. તે આર્થિક નુકસાન અને પ્રગતિમાં અવરોધોનું પણ કારણ બને છે. તેથી, દક્ષિણમુખી દિવાલ પર ક્યારેય ઘડિયાળ ન લગાવવી જોઈએ.

– આટલું જ નહીં, દરવાજાની ઉપર ઘડિયાળ લગાવવી પણ સારી નથી. આવી સ્થિતિમાં તે ઘડિયાળ નીચેથી પસાર થતા લોકો પર વિપરીત અસર થાય છે. જો ઘર કે ઓફિસના કોઈપણ દરવાજા ઉપર ઘડિયાળ હોય તો તેને તરત જ કાઢી નાખો.

– ઘરમાં ક્યારેય તૂટેલી કે બંધ ઘડિયાળ ન રાખો. ઘરમાં બંધ ઘડિયાળ ગરીબી લાવે છે અને જીવનમાં અસ્થિરતા લાવે છે.

-આ સિવાય લાલ, કાળી કે વાદળી રંગની ઘડિયાળ પહેરવી પણ અશુભ છે. પીળા, લીલા કે આછા ભૂરા રંગની ઘડિયાળ પહેરવી હંમેશા શુભ હોય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">