AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનજીને પ્રસન્ન કરવાનો લીંબુ અને લવિંગનો આ ઉપાય જાણ્યો તમે ?

એવું કહેવાય છે કે ખુબ મહેનત પછી પણ જો આપને ધારી સફળતા નથી મળતી તો લીંબુ અને લવિંગનો આ ઉપાય આપની તમામ મનોકામનાને પૂર્ણ કરી શકે છે અને હનુમાનજીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરાવી શકે છે.

હનુમાનજીને પ્રસન્ન કરવાનો લીંબુ અને લવિંગનો આ ઉપાય જાણ્યો તમે ?
હનુમાનજીની વિશેષ કૃપા!
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 27, 2021 | 12:05 PM
Share

હનુમાનજી (HANUMANJI) ચિરંજીવી કહેવાય છે. હનુમાનજી તો આ કળિયુગમાં હાજરાહજુર મનાય છે. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત સાથે કેટલીયે કથાઓ અને વાયકાઓ હનુમાનજી સાથે જોડાયેલી છે. પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન રહેતા પવનપુત્ર તેમના ભક્તોને પણ ક્યારેય નિરાષ કરતાં નથી.

એવું કહેવાય છે કે ખુબ મહેનત પછી પણ જો આપને ધારી સફળતા નથી મળતી તો લીંબુ અને લવિંગનો આ ઉપાય આપની તમામ મનોકામનાને પૂર્ણ કરી શકે છે અને હનુમાનજીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરાવી શકે છે.

આપ જ્યારે પણ મંદિર જાઓ એક લીંબુ અને 4 લવિંગને સાથે રાખો. મંદિરમાં હનુમાનજીના મંદિરની સામે લીંબુમાં લવિંગ લગાવી દો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ અથવા હનુમાનજીના કોઈ મંત્રનો જાપ કરો. હનુમાનજીને પ્રાર્થના કર્યા બાદ જ્યારે પણ તમે એ કાર્ય કરો છો ત્યારે તે લીંબુ અને લવિંગને સાથે રાખવું.

આ પ્રયોગથી તમારી મહેનતને તો વેગ મળશે જ અને સાથે જ હનુમાનજીની કૃપા પણ બની રહેશે.

આ પણ વાંચો  વિવાહ આડે આવે છે વિઘ્નો, તો અચુક અપનાવો આ મંત્ર થશે ખાસ આ ફાયદો

Follow Us
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
g clip-path="url(#clip0_868_265)">