ચૈત્રી નવરાત્રી એ અજમાવો ગંગાજળનો આ સરળ ઉપાય, ઘરમાં સમૃદ્ધિનું થશે આગમન

નવરાત્રીના (Navratri) અંતિમ દિવસોમાં આઠમ અને નોમનું ખાસ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ બંને તિથિઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. આ 2 દિવસે ખાસ ઉપાયો કરવાથી સુખ-સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

ચૈત્રી નવરાત્રી એ અજમાવો ગંગાજળનો આ સરળ ઉપાય, ઘરમાં સમૃદ્ધિનું થશે આગમન
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 25, 2023 | 6:26 AM

ચૈત્રી નવરાત્રીમાં આઠમ અને નોમના દિવસે આપ કેટલાક ખાસ ઉપાયો અજમાવીને માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ મેળવી શકો છો. માતા મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ બંને દિવસો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસોમાં વિશેષ ઉપાયો કરવાથી આપના પર માતાજીની વિશેષ કૃપા વરસે છે.તો ચાલો જાણીએ એવા કયા ઉપાયો છે જે અજમાવવાથી આપની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને માતાજીની વિશેષ કૃપા આપના પર વરસસે.

આર્થિક સમસ્યા અર્થે

માતાજીને ચૈત્રી નવરાત્રીની આઠમ અને નોમના દિવસોમાં ગંગા સ્નાન કરાવવું, તેનાથી આપની આર્થિક સ્થિતિ સારી બને છે. તે સિવાય અલગ અલગ પૂજામાં માતાજીને પીળા રંગની કોડીઓ અને શંખ પણ અર્પણ કરવા જોઇએ તેનાથી આપને માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

સુખ-સમૃદ્ધિ અર્થે

આ દિવસો દરમ્યાન માતાજીને રાત્રે પૂજા કર્યા બાદ ગંગાજળ ભરેલ કળશમાં 9 આસોપાલવના પાન ઉમેરો. તેમની સમક્ષ બેસીને માતા દુર્ગાના સપ્તશતી મંત્રોનો 108 વાર જાપ કરવો જોઇએ. ત્યારબાદ રાત્રે 12 વાગે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરવો અને જપ કર્યા બાદ કળશના ગંગાજળને આખા ઘરમાં આંબાના પાનના માધ્યમથી છંટકાવ કરવો અને વધેલા જળને સવારના સમયે તુલસીમાં અર્પણ કરવું. આ ઉપાય કરવાથી માતાજીના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

માતાના આશીર્વાદની પ્રાપ્તિ અર્થે

અષ્ટમી અને નોમની તિથિએ કન્યાપૂજનનું ખાસ મહત્વ જણાવ્યું છે. માન્યતા એવી છે કે કન્યાઓના રૂપમાં સ્વયં માતાજી પ્રગટ થાય છે. આ દિવસોમાં આપે કન્યાઓને હલવો અને ચણાનું શાક અને પૂરીનો ભોગ અર્પણ કરવો તેમજ તેમને મનપસંદ દક્ષિણા કે ભેટ આપીને વિદાય કરવી જોઇએ . આ ઉપાય અજમાવવાથી આપનું જીવન સુખમય રહે છે અને આર્થિક સંકટ ટળે તે માટે માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">