Shravan 2022 : તમિલનાડુમાં 1200 વર્ષ જૂનું શિવ મંદિર, જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી

Shravan 2022 : બૃહદેશ્વર મંદિર તમિલનાડુના તંજોરમાં આવેલું છે. તે ચોલ શાસક રાજારાજા દ્વારા ઇ. 1003-1010 વચ્ચે બનાવવામાં આવ્યું હતું.

Shravan 2022 : તમિલનાડુમાં 1200 વર્ષ જૂનું શિવ મંદિર, જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી
Brihadeshwar temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 12:56 PM

Shravan 2022 : હિન્દુ ધર્મમાં ભગવાન શિવનો પવિત્ર માસ (Shravan 2022) ચાલી રહ્યો છે. આથી અમે તમને મહાદેવ અને તેમના મંદિરો(Shiva temple) સાથે જોડાયેલી વાતો જણાવી રહ્યા છીએ. આ એપિસોડમાં અમે આવા મંદિર વિશે માહિતી આપીશું. જેનું નિર્માણ ચોલ વંશના રાજાએ કરાવ્યું હતું. તમિલનાડુના તંજોરમાં આવેલું આ બૃહદેશ્વર મંદિર છે (Brihadeshwar temple). આ મંદિર સ્થાનિક રીતે રાજરાજેશ્વરમ અને થંજાઈ પેરિયા કોવિલ તરીકે ઓળખાય છે. આ મંદિર વિશ્વ ધરોહર તરીકે જાણીતું છે. બૃહદેશ્વર મંદિર રહસ્યોથી ભરેલું છે. જે આજ સુધી વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી.

ગ્રેનાઈટથી બનેલું મંદિર

બૃહદેશ્વર મંદિર 1003-1010 એડી માં ચોલ શાસક મહારાજા રાજારાજ પ્રથમના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. રાજારાજ ભોલેનાથના પરમ ભક્ત હતા. જેના કારણે તેમણે અનેક શિવ મંદિરો બંધાવ્યા. બૃહદેશ્વર મંદિર ગ્રેનાઈટથી બનેલું છે. તે તેની ભવ્યતા, સ્થાપત્ય અને ગુંબજ માટે પ્રખ્યાત છે.

પાયા વગરનું મંદિર

ભગવાન શિવને સમર્પિત મંદિર 13 માળનું છે. જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. આ વિશાળ મંદિર હજારો વર્ષોથી પાયા વગર ઉભું છે. તે પાયા વિના આટલા વર્ષો સુધી કેવી રીતે ટકી રહ્યું તે એક રહસ્ય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

80 ટન સોનાનો કળશ

બૃહદેશ્વર મંદિરની બીજી વિશેષતા એ છે કે તેના શિખર પર સોનેરી કળશ છે. જે પથ્થર પર આ સ્વર્ણ કલશ આવેલો છે. તેનું વજન 80 ટન છે. હવે આટલા ભારે પથ્થરને મંદિરની ટોચ પર કેવી રીતે લઈ જવામાં આવ્યો હશે. તે એક રહસ્ય રહે છે. કહેવાય છે કે આ ગુંબજનો પડછાયો ધરતી પર પડતો નથી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">