AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Achala Saptami 2021: અચલા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય અને તેનું મહત્વ

અચલા સપ્તમી દર વર્ષે માગ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે ઉજવવામાં આવે છે. તે સૂર્ય સપ્તમી, રથ અથવા આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખાય છે. જો આ સપ્તમી રવિવારે આવે છે તો તે અચલા ભાનુ સપ્તમી કહે છે.

Achala Saptami 2021: અચલા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય અને તેનું મહત્વ
અચલા સપ્તમી
| Updated on: Feb 02, 2021 | 11:30 AM
Share

Achala Saptami 2021: અચલા સપ્તમી દર વર્ષે માગ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે ઉજવવામાં આવે છે. તે સૂર્ય સપ્તમી, રથ અથવા આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખાય છે. જો આ સપ્તમી રવિવારે આવે છે તો તે અચલા ભાનુ સપ્તમી કહે છે. આ વર્ષે 19 ફેબ્રુઆરી, શુક્રવારે આવે છે. સપ્તમી તિથિ ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન સૂર્યદેવે રથ સપ્તમીના દિવસે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું, જેને ભગવાન સૂર્યના જન્મદિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને સૂર્ય જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અચલા અથવા રથ આરોગ્ય સપ્તમીનો શુભ સમય અને મહત્વ જાણીએ.

અચલા કે આરોગ્ય સપ્તમી શુભ સમય: 19 ફેબ્રુઆરી, શુક્રવાર

રથ સપ્તમીના દિવસે સ્નાન મુહૂર્ત – સવારે 5:14 થી 6:56 સુધી અવધિ – 01 કલાક 42 મિનિટ

રથ સપ્તમી પર અરુણોદય – સવારે 6: 32 રથ સપ્તમી પર અવલોકનયોગ્ય સૂર્યોદય – સવારે 6: 56

સપ્તમી તિથિ પ્રારંભ – 18 ફેબ્રુઆરી, ગુરુવાર સવારે 8:17 થી સપ્તમી તિથિ સમાપ્ત – 19 ફેબ્રુઆરી, શુક્રવાર સવારે 10:58 સુુુુુધી

અચલા સપ્તમીનું મહત્વ: રથ સપ્તમીને શુભ દિવસ માનવામાં આવે છે. દાન કરવા માટે તે સૂર્ય ગ્રહ તરીકે શુભ માનવામાં આવે છે. આ દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે અને વ્રત રાખે છે તો તે તમામ પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે. અરૂણોદય દરમ્યાન સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને વ્યક્તિ તમામ પ્રકારના રોગોથી મુક્ત રહે છે. આથી રથ સપ્તમીને આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">