MONEY9: તમે સંતાનોને વારસામાં વિવાદ આપવા માગો છો કે શાંતિ? જો શાંતિ, તો જુઓ આ વીડિયો

તમે તમારા સમગ્ર જીવન દરમિયાન ખુબ કમાયા ખુબ સંપત્તિ ભેગી કરી. તમે પણ કુદરતના વાસ્તવિક નિયમ મુજબ આ દુનિયા છોડીને એક દિવસ જવાના જ છો. તમે જો તમારી વિદાય બાદ તમારા સંતાનોને સુખ શાંતિ આપવા માગતા હો તો આ કામ અત્યારે જ કરી દો.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 01, 2022 | 7:19 PM

ટંડનજીનો હસતો રમતો પરિવાર અચાનક ઝગડાનું (DISPUTE) કેન્દ્ર બની ગયો. કોઇને એવી આશા નહોતી કે તેમના પ્રતિષ્ઠિત પરિવાર (FAMILY)માં આવુ મહાભારત સર્જાઇ જશે. ઊંચા સરકારી હોદ્દા પરથી રિટાયર થયેલા ટંડનજી ખુબ કમાયા, બાળકોને સારી રીતે ભણાવ્યા. પરંતુ અંતિમ યાત્રા પર નીકળતા પહેલા ધીરુભાઇ અંબાણીવાળી ભુલ કરી ગયા. વસિયત (WILL) ન કરી અને પછી આખો પરિવાર એકબીજાનો દુશ્મન બની ગયો.

વસિયત શું છે? વસિયત એક કાયદેસરનો દસ્તાવેજ છે. જે તમારા પછી તમારી સંપત્તિની કાયદેસરની વહેંચણીનો આધાર હોય છે. જો તે નથી તો પરિવારને તમારી આશાઓ કે યોજના અનુસાર સંપત્તિઓની વહેંચણી કરવામાં મુશ્કેલી આવી શકે છે. જે કોર્ટમાં દાવાઓનો દોર શરૂ કરી શકે છે. ભારતમાં 66 ટકા કેસો જમીન-મિલકત સાથે જોડાયેલા છે. દેશમાં તમામ પ્રકારની આવક ધરાવતા લોકો એટલે કે ગરીબ ખેડૂતથી લઇને અંબાણી પરિવાર સુધી આ પ્રકારના વિવાદમાં મુકાઇ જાય છે. એટલે વસિયત હોવી અનિવાર્ય છે.

આ પણ જુઓ

MONEY9: શું તમે ક્યારેય તમારું પોતાનું મૂલ્યાંકન કર્યું છે? તમે પ્લસમાં છો કે માઇનસમાં? સમજો આ વીડિયોમાં

આ પણ જુઓ

MONEY9: મોટી ઉંમરે જ ટર્મ વીમો લેવો કે અત્યારથી ? ટર્મ વીમાના ઉંમર સાથેના ફાયદા સમજો આ વીડિયોમાં

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">