MEHSANA : ઊંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનોની ચિંતન બેઠક, સ્થાનિક ચૂંટણી પૂર્વે આપ્યો એકતાનો સંકેત

MEHSANA : ઊંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનો ચિંતન બેઠકમાં એક જ મંચ પર જોવા મળ્યા.

| Updated on: Jan 30, 2021 | 1:33 PM

MEHSANA : ઊંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનો ચિંતન બેઠકમાં એક જ મંચ પર જોવા મળ્યા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ઊંઝા ઉમિયાધામના અગ્રણી મણીદાદા સહિત રાજકીય, ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં. આ બેઠકમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ, ચરોતર, સુરત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાના પાટીદાર આગેવાનો સમાજના વિકાસને લઈ મંથન કરશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનોએ બેઠક યોજી એકતાનો સંકેત આપ્યો છે. આ બેઠકમાં એનસીપી અધ્યક્ષ જયંત પટેલ, એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં. ગુજરાતનો રાજકીય માહોલ પણ ગરમાયો છે.

 

 

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">