Mahisagar Video: લુણાવાડાના ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં યુવાનની હત્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

લુણાવાડાના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂર અને એક યુવાન સાથે મારામારી થઈ હતી. જેમાં સંજય ખાંટ નામમા યુવાનનું મોત થયું છે. પોલીસે યુવાનની હત્યાના કેસમાં ત્રણ ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર અને મજૂરો સાથે થયેલી મારામારીમા યુવાનની હત્યાને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2023 | 7:51 PM

Mahisagar : લુણાવાડાના વિરણિયા ચોકડી પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મારામારીના કિસ્સામાં યુવાનનું મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂર અને એક યુવાન સાથે મારામારી થઈ હતી. જેમાં સંજય ખાંટ નામમા યુવાનનું મોત થયું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે લુણાવાડા સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે યુવાનની હત્યાના કેસમાં ત્રણ ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર અને મજૂરો સાથે થયેલી મારામારીમા યુવાનની હત્યાને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. તો લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ ઘટનાની જાણ થતાં સરકારી હોસ્પિટલ પહોંચ્યા છે.

આ પણ વાંચો Mahisagar : ખેડૂતોની જમીન પર સરકારે સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજુરી આપતાં વિવાદ, જુઓ Video

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">