AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: આડા સંબંધોને કારણે વિખાયો પરિવાર, હોમગાર્ડ જવાનને પત્ની અને સાસરિયાઓએ ઝેર પીવડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ

Gandhinagar: આડા સંબંધોને કારણે વધુ એક પરિવાર વીખાયો છે. માણસામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા 30 વર્ષિય યુવકને તેની પત્ની અને સાસરિયાઓએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો. યુવકનો આરોપ છે કે તેની પત્નીના પડોશી યુવક સાથે આડા સંબંધ હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 12:02 AM
Share

આડા સંબંધોને કારણે પરિવારો વિખેરાયા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના માણસામાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા 30 વર્ષીય યુવક સાથે થયો. વિશાલ પરમાર નામના યુવકને તેની પત્ની અને સાસરિયાએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો. વિશાલનો આરોપ છે કે તેની પત્નીના પાડોશી સાથે આડા સંબંધો હતા. જેને લઈને તેના રોજ ઝઘડા થતા હતા.

પાડોશીના પ્રેમમાં અંધ બનેલ પત્નીએ પ્રેમ સંબંધને પૂર્ણ વિરામ આપવાને બદલે તેના જ પતિના જીવન પર પૂર્ણ વિરામ આપવાનો પ્રયાસ કર્યો. વિશાલને તેના સાસરીયાવાળાઓએ ગડદા પાટુનો માર માર્યો અને પછી બળજબરીપૂર્વક ઝેર આપ્યુ હોવાનો પણ વિશાલે આરોપ લગાવ્યો છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">