આત્મવિશ્વાસ રાખો સફળતા મળશે, M S યુનિવર્સિટીના 72મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને CMનો મંત્ર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહારાજ સયાજીરાવ ગાયકવાડને યાદ કરીને તેમના શિક્ષણ પ્રત્યેના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી. ભૂપેન્દ્ર પટેલે યુવાઓને સંબોધતા કહ્યું કે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે અને તમે જે પણ ફિલ્ડમાં જાઓ ત્યાં સમાજ અને દેશને ઉપયોગી બનજો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 4:52 PM

વડોદરાની એમએસ યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. વિવિધ શાખાના 221 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર આપતા કહ્યું કે શિક્ષણ જ વિકાસનો આધાર છે.

આ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહારાજ સયાજીરાવ ગાયકવાડને યાદ કરીને તેમના શિક્ષણ પ્રત્યેના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી. ભૂપેન્દ્ર પટેલે યુવાઓને સંબોધતા કહ્યું કે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે અને તમે જે પણ ફિલ્ડમાં જાઓ ત્યાં સમાજ અને દેશને ઉપયોગી બનજો.

આ પણ વાંચો વડોદરાઃ મુખ્યને બદલે ભળતા નામના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, ફિલ્મી સ્ટોરી જેવી અદલાબદલી! જુઓ

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">