Vadodara : પોલીસ કમિશ્નર શમશેરસિંઘનો સપાટો, રાવપુરા પોલીસ સ્ટેશનના 84 પોલીસ કર્મીઓની સાગમટે બદલી

રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વ્યાપક બની રહી હોવાથી અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોવાને કારણે રાવપુરા પોલીસના સમગ્ર સ્ટાફને બદલી દેવામાં આવ્યો છે. જેમાં 1 PSI ની બદલી તથા નવા 87 પોલોસ કર્મીઓની નિમણુક કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 11:22 PM

વડોદરા(Vadodara)  પોલીસ કમિશ્નર શમશેરસિંઘે  વધુ એક વાર સપાટો બોલાવ્યો છે. જેમાં કારેલીબાગના વધુ એક પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફની સાગમટે બદલી(Transfer)  કરી નાખી છે. તેમણે રાવપુરા પોલીસ સ્ટેશન(Raopura police station) ના 84 પોલીસ કર્મીઓની સામુહિક બદલી છે. જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વ્યાપક બની રહી હોવાથી અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોવાને કારણે રાવપુરા પોલીસના સમગ્ર સ્ટાફને બદલી દેવામાં આવ્યો છે. જેમાં 1 PSI ની બદલી તથા નવા 87 પોલોસ કર્મીઓની નિમણુક કરવામાં આવી છે.

અસમાજિકો તત્વો  બેફામ બની રહ્યા હોવાથી  રાવપુરા પોલીસના સ્ટાફને બદલી દેવાયો

રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈની પણ થોડા સમય પૂર્વે બદલી કરવામાં આવી હતી. સીધી ભરતીથી આવેલ મહિલા પી આઈની તાજેતરમાં જ બદલી કરવામાં આવી હતી. બુટલેગરને છાવરવાના આરોપસર 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ગુનાહિત પ્રવૃત્તિઓ વ્યાપક બની રહી હોવાથી  અને અસમાજિકો તત્વો  બેફામ બની રહ્યા હોવાને કારણે રાવપુરા પોલીસના સમગ્ર સ્ટાફને બદલી દેવાયો છે. તેમજ રાવપુરા પોલીસ સ્ટેશન અગાઉથી જ વિવિધ કારણોસર બદનામ રહ્યું છે.

આ પણ વાંચો : Porbandar : માછીમારો ઓનલાઇન રજીસ્ટ્રેશનના નિયમથી મુશ્કેલીમાં મુકાયા, હાલ પૂરતી વ્યવસ્થા સ્થગિત

આ પણ વાંચો : Ahmedabad : ખોખરા બ્રિજ ઉપર રેલવેએ 92 મીટરનો ઓપનવેવ ગર્ડર લોન્ચ કર્યો

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">