Vadodara Video : છાણી વિસ્તારની કેનાલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ડૂબ્યો, ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી

મળતી માહિતી પ્રમાણે આ કેનાલમાં ત્રણ મિત્રો એક સાથે ન્હાવા પડ્યા હતા. જે પૈકી બે બહાર આવવામાં સફળ રહ્યાં હતા, પરંતુ આદિત્ય ન આવતા તેમણે બૂમાબૂમ કરી તો સ્થાનિકો એકઠા થયા. લોકોએ જાણ કરતા જ ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને તણાયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 3:52 PM

Vadodara : વડોદરાના છાણી વિસ્તારની કેનાલમાં એક કિશોર ડૂબી ગયો (drowned) હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી (Student) આદિત્ય તેના મિત્રો સાથે કેનાલમાં ન્હાવા માટે પડ્યો હતો. જે પછી તે કેનાલના પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો.તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો-Chhotaudepur : નહાવા પડેલા બે બાળકોના ડૂબવાથી મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, જુઓ Video

મળતી માહિતી પ્રમાણે આ કેનાલમાં ત્રણ મિત્રો એક સાથે ન્હાવા પડ્યા હતા. જે પૈકી બે બહાર આવવામાં સફળ રહ્યાં હતા, પરંતુ આદિત્ય ન આવતા તેમણે બૂમાબૂમ કરી તો સ્થાનિકો એકઠા થયા. લોકોએ જાણ કરતા જ ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને તણાયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">