3 કરોડનું કૌભાંડ : દાહોદ DEO ઓફીસમાં GPF ફંડનું 3 કરોડથી વધુનું કૌભાંડ, ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી

ગાંધીનગરની ટીમે જ્યારે ઓડિટ કર્યું ત્યારે ઈશ્યુ કરાયેલા ચેક અને ટ્રેઝરી પાસબુકની એન્ટ્રીમાં કેટલીક અનિયમિતતા સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 11:50 AM

DAHOD : દાહોદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જીપીએફ ફંડની રકમના ઉપાડમાં 3 કરોડથી વધુનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે.ગાંધીનગર સ્પેશિયલ ઓડિટની ટીમે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી. પ્રારંભિક તપાસમાં દોઢસો જેટલા શિક્ષકોના દસ્તાવેજોની ચકાસણીમાં 3 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.ગાંધીનગરની ટીમે જ્યારે ઓડિટ કર્યું ત્યારે ઈશ્યુ કરાયેલા ચેક અને ટ્રેઝરી પાસબુકની એન્ટ્રીમાં કેટલીક અનિયમિતતા સામે આવી છે. ઝીણવટ ભરી તપાસ કરતા સિલક અને વ્યાજની રકમમાં પણ તફાવત હોવાનું સામે આવ્યું છે.

આ અંગે દાહોદના હાલના જિલ્લા શિક્ષણાધિકારી કે.જી. દવે એ જણાવ્યું કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કમર્ચારીઓના અંશતઃ ઉપાડ અને આખરી ઉપાડની કામગીરી કરાવતા પહેલા પ્રિ-ઓડીટ સંદર્ભેની નિયમિત કામગીરી કરવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન વર્ષ 2006-07 થી 1018-19 દરમિયાન હિસાબોમાં કેટલાક પ્રકારની અનિયમિતતાઓ જોવા મળી છે.

આ પણ વાંચો : AHMEDABAD : ટૂંક સમયમાં હેલિકોપ્ટરની જોય રાઈડ, એર એમ્બ્યુલન્સ અને સી-પ્લેન સહિતની સુવિધાઓ શરૂ થશે

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાના 14 કેસની મેડીકલ હિસ્ટ્રીમાં ચોંકાવનારા ખુલાસા થયા

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">