Surendranagar: પુલ તૂટી જવાને લઈ શિક્ષણકાર્યને થઈ મોટી અસર, વિદ્યાર્થીઓ શાળાએ જ ના જઈ શક્યા, જુઓ Video

સુરેન્દ્રનગરમાં પુલ તૂટી જવાને લઈ સ્થાનિક લોકોને અવરજવર કરવાની હાલાકી સર્જાઈ હતી. જોકે હવે આ પુલ તૂટવાને લઈ હવે વિદ્યાર્થીઓને મોટી સમસ્યા સર્જાઈ છે. વિદ્યાર્થીઓને માટે હવે શાળાએ અવરજવર કરવા માટે થઈને જે પુલ હતો એ તૂટી જતા શાળાએ જવાની બસ જ સોમવારે આવી શકી નહોતી. આમ આસપાસના ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવાથી દૂર રહેવુ પડ્યુ હતુ. સ્વામીનારાયરણ શાળા 640 વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શક્યા નહોતા. આ સિવાય સાડા ત્રણસો અન્ય વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શક્યા નહોતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 8:19 PM

સુરેન્દ્રનગરમાં પુલ તૂટી જવાને લઈ સ્થાનિક લોકોને અવરજવર કરવાની હાલાકી સર્જાઈ હતી. જોકે હવે આ પુલ તૂટવાને લઈ હવે વિદ્યાર્થીઓને મોટી સમસ્યા સર્જાઈ છે. વિદ્યાર્થીઓને માટે હવે શાળાએ અવરજવર કરવા માટે થઈને જે પુલ હતો એ તૂટી જતા શાળાએ જવાની બસ જ સોમવારે આવી શકી નહોતી. આમ આસપાસના ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવાથી દૂર રહેવુ પડ્યુ હતુ. સ્વામીનારાયરણ શાળા 640 વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શક્યા નહોતા. આ સિવાય સાડા ત્રણસો અન્ય વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શક્યા નહોતા.

આ પણ વાંચોઃ  ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી

પુલ તુટી જવાને લઈ હવે શિક્ષણ કાર્યને અસર થઈ છે. હાલમાં શાળાએ વિદ્યાર્થીઓએ પહોંચવુ મુશ્કેલ બન્યુ છે, કારણ કે અન્ય વૈકલ્પિક રસ્તો જ નહીં હોવાને લઈ સમસ્યા સર્જાઈ હતી. શાળાના આચાર્યે કહ્યુ હતુ કે, આ જ જોખમી જર્જરીત પુલ પરથી જ વિદ્યાર્થીઓની બસ અને વાહન પસાર થતા હતા. રજાના દિવસ સિવાય આવી ઘટના સર્જાઈ હોત તો મોટી ઘટના બની શકી હોત. આમ ઘાત ટળી હોવાની રાહત સર્જાઈ છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">