Surat: માંડવીનો વેર-૨ આમલી ડેમ થયો ઓવરફ્લો, માંડવીનાં 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા, જુઓ Video

Ver-2 Amli Dam: વેર-2 આમલી ડેમમાં પણ પાણીની આવક નોંધાવવાને લઈ એક દરવાજો ખોલવાની ફરજ પડી છે. પૂરની સ્થિતિને નિવારવા માટે થઈને રુલ લેવલ સ્થિતિ જાળવીને આવક સામે પાણીને નદીમાં છોડવાની શરુઆત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 7:52 PM

સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ધોધમાર વરસ્યો છે. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અનેક નદીઓ પણ બે કાંઠે થઈને વહી છે. સુરત વિસ્તારમાં આવેલ વેર-2 આમલી ડેમમાં પણ પાણીની આવક નોંધાવવાને લઈ એક દરવાજો ખોલવાની ફરજ પડી છે. પૂરની સ્થિતિને નિવારવા માટે થઈને રુલ લેવલ સ્થિતિ જાળવીને આવક સામે પાણીને નદીમાં છોડવાની શરુઆત કરવામાં આવી છે.

હાલમાં પાણીની આવક મર્યાદીત હોવાને લઈ ડેમમાંથી 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. સુરતના માંડવીના વેર-2 આમલી ડેમમાંથી પાણીનો 100 ક્યુસેક જથ્થો નદીમાં છોડવામાં આવ્યો છે. આ માટે સ્થાનિક તંત્ર દ્વારા 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કાંઠાના વિસ્તારોમાં નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે. નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેતી રાખવા માટે પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચોઃ Surendranagar: લૂંટના આરોપીને 15 મહિલા પોલીસ કર્મીઓએ હાથ પકડી ગામમાં ફેરવ્યો! જોવા લોકોના ટોળા ઉમટ્યા, જુઓ Video

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">