સુરત : સ્કૂલ વાનમાં શાળાએ જતું તમારું બાળક કેટલું સલામત? જુઓ વીડિયો

સુરત: રાજકોટના TRP ગેમઝોનની દુર્ઘટના બાદ તંત્રએ કડકાઈ વધારી પણ શાળાના વિદ્યાર્થીઓ માટે યોગ્ય દરકાર લેવાઈ ન રહી હોય તેમ લાગી રહ્યું છે.  વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સવારીને લઈ રિયાલિટી ચેક કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 14, 2024 | 8:51 AM

સુરત: રાજકોટના TRP ગેમઝોનની દુર્ઘટના બાદ તંત્રએ કડકાઈ વધારી પણ શાળાના વિદ્યાર્થીઓ માટે યોગ્ય દરકાર લેવાઈ ન રહી હોય તેમ લાગી રહ્યું છે.  વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સવારીને લઈ રિયાલિટી ચેક કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી છે.

વાહન ચાલકો વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં  મૂકી રહ્યા છે.શાળા ખુલ્યા ના પહેલા દિવસે RTO દ્વારા વાહનોનું ચેકિંગ કરાયું હતું. વાહનમાં ન જોવા મળી ફાયર સેફ્ટી કે ન તો જોવા મળ્યું ટેક્સી પાર્સિંગ. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ પણ ફટકારાયો છે. કડક આદેશ છતાં વાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડ્યા હતા. એક તરફ વાલી પાસેથી બાહેધરી લેવામાં આવી રહી છે કે શાળાએ જતા કે આવતા સમયે વિદ્યાર્થીને કંઈ પણ થાય તો જવાબદારી વાલીની રહેશે.

આ પણ વાંચો : સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ, તબીબ નશાની હાલતમાં ઝડપાયા, જુઓ વીડિયો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">