Breaking News : ભાવનગરમાં રખડતી રંજાડના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો, ઢોરના આતંકથી સ્થાનિકોમાં ભય, જુઓ Video

Breaking News : ભાવનગરમાં રખડતી રંજાડના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો, ઢોરના આતંકથી સ્થાનિકોમાં ભય, જુઓ Video

| Edited By: | Updated on: Aug 10, 2025 | 2:50 PM

રાજયમાં રખડતા ઢોરને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર રખડતા ઢોર કોઈને કોઈને પોતાના હુમલાનો ભોગ બનાવી રહ્યા છે. ત્યારે ભાવનગરના રખડતા ઢોરના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. ગોપનાથ-પીથલપુર માર્ગ પર આખલાને કારણે અકસ્માત સર્જાયો છે. 32 વર્ષીય યુવાનનું મોત થયું છે.

રાજયમાં રખડતા ઢોરને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર રખડતા ઢોર કોઈને કોઈને પોતાના હુમલાનો ભોગ બનાવી રહ્યા છે. ત્યારે ભાવનગરના રખડતા ઢોરના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. ગોપનાથ-પીથલપુર માર્ગ પર આખલાને કારણે અકસ્માત સર્જાયો છે. 32 વર્ષીય યુવાનનું મોત થયું છે.

ભાવનગર શહેરમાં રખડતા ઢોરના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રખડતા ઢોરને પકડવાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ કે યુવાનનું મોત નિપજ્યું છે. ગોપનાથ-પીથલપુર માર્ગ પર આખલાના કારણે અકસ્માત સર્જાયો છે.

અરવલ્લીમાં સર્જાયો અકસ્માત

બીજી તરફ અરવલ્લીના માઝૂમ નદીના પુલ પરથી કાર ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. મળતી માહિતી અકસ્માતમાં એક શિક્ષકને ઈજા થઈ હતી. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાર આ શિક્ષકનું સારવાર દરમિયાન મોત થયું છે.  કારમાં સવાર ચારેય લોકોના મોત નીપજ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો