‘બધો ભાર કન્યાની કેડે’: ઇંધણ બાદ હવે ડુંગળીએ રડાવ્યા, ભાવમાં થયો ધરખમ વધારો, જાણો કારણ

પેટ્રોલ, ગેસ બાદ હવે ડુંગળીનો વારો છે. જી હા ડુંગળીનો ભાર હવે સામન્ય માણસ સહન ન કરી શકે એટલો થઇ ગયો છે. ડુંગળીની આવક ઘટતા ભાવમાં ધરખમ વધારો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 11:26 AM

ભાવનગરઃ દિવાળી પહેલા ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસની કમર પર આ એક વધુ ભાર પાડવાનો છે. જણાવી દઈએ કે ડુંગળીની આવક આ વખતે ઘટી છે. આવક ઘટતા ભાવમાં થયો વધારો થયો છે. જથ્થાબંધ ભાવમાં જોવા જઈએ તો 15 થી 30 રૂપિયા સુધી જથ્થાબંધ બજારમાં ડુંગળીનો ભાવ ચાલી રહ્યો છે. ત્યારેદિવાળી પૂર્વે ડુંગળીના ભાવમાં વધારો થતા વેપારીઓ અને સામાન્ય માણસોની ચિંતા પણ વધી છે.

માહિતી પ્રમાણે ડુંગળીની આવકમાં ઘટાડો થતાં ભાવ ઉંચકાયા છે. અને 20 કિલોના ભાવ 300 થી 600 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ત્યારે છૂટકમાં ડુંગળીના કિલોના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એક કિલોના 30થી 60 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા છે. સ્વાભાવિક છે ગરીબોની બેલી ગણાતી ડુંગળી આ વખતે ફરી રડાવશે.

 

આ પણ વાંચો: પોલીસ આંદોલનમાં બે ફાંટા! ગાંધીનગરમાં આંદોલન મોકૂફ, અન્ય જિલ્લાઓમાં યથાવત, જાણો સમાગ્ર વિગત

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતી ફેકટરીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ, AMC ને આપ્યા આ આદેશ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">