Gujarati Video : વડોદરાના ગોત્રીમાં પાન પાર્લર પર SOGના દરોડા, નશાકારક આયુર્વેદિક સિરપ અને વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો

વડોદરાના SOGએ ગોત્રીના પાન પાર્લર પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી નશો કરવામાં વપરાતી આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ગોત્રીમાં આવેલુ હરિઓમ પાન પાર્લરમાં નશાકારક કફ સિરપ વેચાતી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 8:16 AM

Vadodara : રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ છે. છતા દારુ અને અન્ય નશાકારક પદાર્થો મળી આવે છે. પરંતુ હદ તો થાય છે જ્યારે આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાય છે. વડોદરાના SOGએ ગોત્રીના પાન પાર્લર પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી નશો કરવામાં વપરાતી આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Vadodara: વિદ્યાર્થીનીઓને અશ્લિલ વીડિયો બતાવનાર પાદરાની પ્રાથમિક શાળાનો આચાર્ય સસ્પેન્ડ, શિક્ષણાધીકારીની કાર્યવાહી

ગોત્રીમાં આવેલુ હરિઓમ પાન પાર્લરમાં નશાકારક કફ સિરપ વેચાતી હતી. નશાકારક કફ સિરપ ઉપરાંત પાન પાર્લરમાંથી વિદેશી સિગારેટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ અગાઉ રાજકોટ માંથી પણ નશાકારક આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો હતો.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">