Anand Video : પેટલાદના સિલવઈ ગામમાં કોલેરાનો કેસ નોધાયો, 2 કિમી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

ઉનાળામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલેરા ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદના પેટલાદ તાલુકામાં કોલેરા ફેલાવાની દહેશત છે. પેટલાદના સિલવઈ ગામમાં કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2024 | 4:42 PM

ઉનાળામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલેરા ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદના પેટલાદ તાલુકામાં કોલેરા ફેલાવવાની દહેશત છે. પેટલાદના સિલવઈ ગામમાં કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

કોલેરાનો કેસ નોંધાતા સિલવઇ ગામ અને આસપાસનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કાર્યો છે.કોલેરા મુક્ત કરવા માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા છે.આસપાસના ગ્રામજનોને પણ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરના 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. આશરે 300 જેટલા લોકોને દૂષિત પાણીના કારણે કોલેરાની અસર થઈ. જેનું મુખ્ય કારણ છે રાણી બાગ પાસે આવેલા પાણીનો ટાંકી.જેના પર કોઈ પ્રોટેક્શન ન હતુ અને જેના કારણે પાણી દૂષિત થતા કોલેરા ફેલાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">