Rain Breaking : ગીરસોમનાથના સૂત્રાપાડામાં ફાટ્યું આભ, 24 કલાકમાં ખાબક્યો 22 ઈંચ વરસાદ, જૂઓ Video

ગીરસોમનાથના સૂત્રાપાડા અને વેરાવળમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં જાણે આભ ફાટ્યુ છે. સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ વરસાદ (Rain) ખાબક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 10:28 AM

Gir Somnath : ગુજરાતમાં ચોમાસુ (Monsoon 2023) જામ્યુ છે. ગીરસોમનાથના સૂત્રાપાડા અને વેરાવળમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં જાણે આભ ફાટ્યુ છે. સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ વરસાદ (Rain) ખાબક્યો છે. 19 ઇંચ વરસાદથી વેરાવળ પાણી-પાણી થયું છે. તલાળામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલાળામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના ધોરાજીમાં પણ 12 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો-Bhavnagar : મહુવાના કોજળી ગામમાં વરસાદી પાણી ઘુસ્યા, નદી કાંઠા પર આવેલી સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જુઓ Video

વેરાવળમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેવકા અને હીરણ નદીના પાણી શહેરમાં ફરી વળ્યા છે.

ગીરસોમનાથના તાલાલા શહેરમાં હિરણ નદીના પાણી ફરી વળ્યા છે, પાણીની સાથે સાથે મગર પણ તણાઈને આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે મગર રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે.. સામાન્ય રીતે મગર તળાવ અને નદીઓમાં જ જોવા મળતા હોય છે, પરંતુ નદીમાંથી મગર રસ્તા પર આવી જતાં લોકોમાં ભય જોવા મળ્યો હતો.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">