AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking : નવરાત્રી પહેલા ગૃહિણી માટે સારા સમાચાર ! સિંગતેલના ભાવમાં થયો 20 રુપિયાનો ઘટાડો, વધુ માહિતી માટે જુઓ Video

Rajkot Breaking : નવરાત્રી પહેલા ગૃહિણી માટે સારા સમાચાર ! સિંગતેલના ભાવમાં થયો 20 રુપિયાનો ઘટાડો, વધુ માહિતી માટે જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 10:01 AM
Share

નવરાત્રી પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. પ્રતિ ડબ્બે સિંગતેલના 20 રૂપિયા ભાવ ઘટ્યા થયો છે. હાલમાં નવી મગફળીની આવક થતાં સિંગતેલના ભાવો સતત ઘટી રહ્યા છે. તો બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 930 હતો. તેમાં 20 રૂપિયા ઘટાડા થયો હોવાથી તે અત્યારે 2 હજાર 910 રૂપિયા થયા છે.

Rajkot : નવરાત્રી પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. પ્રતિ ડબ્બે સિંગતેલના 20 રૂપિયા ભાવ ઘટ્યા થયો છે. હાલમાં નવી મગફળીની આવક થતાં સિંગતેલના ભાવો સતત ઘટી રહ્યા છે. તો બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 930 હતો. તેમાં 20 રૂપિયા ઘટાડા થયો હોવાથી તે અત્યારે 2 હજાર 910 રૂપિયા થયા છે.

આ પણ વાંચો : Rajkot Breaking News : લાખો ગરીબ બાળકોને ભૂખ્યા રહેવાનો વારો ! સરકાર છેલ્લા 5 મહિનાથી અનાજનો જથ્થો ન આપતી હોવાનો મધ્યાહન ભોજન મંડળનો આરોપ, જુઓ Video

છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 340 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલના ભાવ સ્થિર છે. મગફળીની આવક થતાં જે રીતે સિંગતેલના ભાવ ઘટી રહ્યા છે તે જોતા તહેવારોમાં લોકોને સસ્તું સિંગતેલ મળે તેવી શક્યતાઓ છે.

મગફળીની આવકમાં ધરખમ વધારો

અત્યારે મગફળીની આવક વધતા સિંગતેલની માહિતી મળતી હોવાની માહિતી મળે છે. ભાવનગરમાં પણ ગઈકાલે 40થી 45 હજાર ગુણી મગફળીની આવક થઈ હતી.1000થી 1700 રૂપિયામાં મગફળીની હરાજી થઈ હોવાની પણ સામે આવ્યું હતુ. મહત્વનુ છે કે આજથી 15 ઓક્ટોબર સુધી ખેડૂતોએ મગફળી યાર્ડમાં લાવવાની મનાઇ કરવામાં આવી હતી. મગફળીની વધારે આવકના કારણે હરાજી ન થઈ શકે તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખાસ સુચના ખેડૂતોને અપાઇ હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">