Rain effect : આણંદના કહાનવાડી ગામમાં પૂરના પાણીમાં લોકો ફસાયા, 50 લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જુઓ Video
આણંદ જિલ્લાના આંકલાવ પાસે કહાનવાડી ગામ આવેલુ છે.આ ગામ નદી કિનારે જ આવેલુ છે.જેથી આ ગામના લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. લગભગ 50 લોકો ગામમાં પૂરના પાણીમાં ફસાયા હતા.આ અંગેની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
Anand : ઉપરવાસમાંથી ભારે વરસાદના (Rain) કારણે કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી (Mahisagar river) ગાંડીતૂર બની છે. જેના પગલે ખેડા જિલ્લાના 12 ગામ અને આણંદ જિલ્લાના લગભગ 20 ગામ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે. ઘણા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
આણંદ જિલ્લાના આંકલાવ પાસે કહાનવાડી ગામ આવેલુ છે.આ ગામ નદી કિનારે જ આવેલુ છે.જેથી આ ગામના લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. લગભગ 50 લોકો ગામમાં પૂરના પાણીમાં ફસાયા હતા.આ અંગેની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે પછી NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યુ છે. તમામ લોકોને સલામત બચાવી લેવાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કોઈ એક દેશ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો અશ્વિન

ફ્લોરલ પ્રિન્ટેડ મિની ફ્રોક સ્ટાઈલ ડ્રેસમાં મોનાલિસાએ આપ્યા શાનદાર પોઝ, જુઓ Photos

ખેડૂતોને ઓછા ખર્ચમાં મળશે વધારે નફો, લાલ મરચાની ખેતીથી આવકમાં થશે વધારો

મધ્યપ્રદેશમાં સનાતન ધર્મના આદિદેવ શંકરાચાર્યની વિશાળ પ્રતિમાનું અનાવરણ

મલ્ટીટેલેન્ટેડ છે IPS શ્રુતિ, ભણવાની સાથે એક્ટિંગ-ડાન્સમાં પણ બેસ્ટ

લોહીની શુદ્ધિથી લઈને હાર્ટ માટે ખુબ જ ફાયદાકારક છે કિસમિસ, જાણો ફાયદા