PORBANDAR : રાણાવાવ હાથી સિમેન્ટ ફેક્ટરીની ઘટનામાં ચીમનીમાંથી 3 શ્રમિક જીવિત મળી આવ્યાં, 3 ના મૃતદેહ મળ્યાં

Porbandar Hathi Cement Factory incident : NDRF, સ્થાનિક પ્રસાસન સહિતની ટીમોએ સતત નવ કલાક કામગીરી કરી ચીમની કટિંગ કરેલ અને ત્રણ શ્રમિકોને જીવિત બચાવાયા હતા તો ત્રણના મૃતદેહ કાઢવામાં આવ્યાં હતાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 7:23 AM

PORBANDAR : રાણાવાવની સોરાષ્ટ્ર કેમિકલ્સ હાથી સિમેન્ટ ફેક્ટરીની ચીમની રીપેરીંગ દરમિયાન માચડો પડતા 6 શ્રમિકો દટાયા હતા.જેમાંથી 3 જીવિત મળી આવ્યાં છે, તો 3 ના મૃતદેહ મળી આવ્યાં છે.

ગઈકાલે 12 ઓગષ્ટે બપોરે પોરબંદરના રાણાવાવમાં સૌરાષ્ટ્રની જાણીતી હાથી સિમેન્ટ કંપનીમાં ચીમનીમાં અંદર કામ કરતા માચડો પડી જતા 6 શ્રમિકો દટાયા હતા.જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમો કામે લાગી ગયા હતા.જેમાં NDRF, કોસ્ટગાર્ડ, સ્થાનિક રેસ્ક્યુ ટીમો સતત 9 કલાક રેસ્ક્યુ કરી ત્રણ શ્રમિકોને જીવિત બચાવી લેવાયા હતા ત્યારે ત્રણના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં.

આ ઘટના અંગે પોરબંદરના SP રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કામ શરૂ કરવામાં આવ્યું હતું. NDRF, સ્થાનિક પ્રસાસન સહિતની ટીમોએ સતત નવ કલાક કામગીરી કરી ચીમની કટિંગ કરેલ અને ત્રણ શ્રમિકોને જીવિત બચાવાયા હતા તો ત્રણના મૃતદેહ કાઢવામાં આવ્યાં હતાં. સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે જે કોઈ જવાબદારો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઘટનામાં બેજવાદરી દાખવનાર કોણ છે ? જવાબદારોએ કામ કરાવતી કોન્ટ્રકટ કંપની પાસે શ્રમિકોના વીમા કરાવ્યા હતા કે કેમ? જે કોન્ટ્રકટર કંપની કામ કરતી હતી તે રજીસ્ટર હતી છે કે કેમ? તેવા અનેક સવાલો વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. જોવાનું એ છે કે હવે હાથી સિમેન્ટ કંપની ના જવાબદારો સામે કે કોન્ટ્રકટર સામે પોલીસ શું કાર્યવાહી કરશે.

આ પણ વાંચો : DELHI : રાજ્યસભામાં ધક્કામુક્કી અંગે માર્શલોએ વિપક્ષી સાંસદો પર લગાવ્યાં ગંભીર આરોપ

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">