Monsoon 2023 : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ધોધમાર વરસાદ, જુઓ Video

ગુજરાતમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા છે. ડાંગના આહવા, સાપુતારા સહિત પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નાગલી, વરાઈ, ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 1:05 PM

Monsoon 2023 : ગઇકાલ રાતથી રાજ્યમાં વરસાદી (Rain) માહોલ સર્જાયો છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોને  (Farmers ) મોટી રાહત મળી છે.

આ પણ વાંચો-Breaking News : CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનર ડિપ્લોમસીમાં આપશે હાજરી

ગુજરાતમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા છે. ડાંગના આહવા, સાપુતારા સહિત પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નાગલી, વરાઈ, ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. વ્યારા,વાલોડ,ડોલવણમાં વરસાદ વરસ્યો છે. સોનગઢમાં પણ વરસાદી ઝાપટું પડ્યુ છે.

ડાંગના સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાપુતારા ખાતે સહેલાણીઓએ વરસાદની મજા માણી રહ્યા છે. તો નવસારી અને જિલ્લાના વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદ છે. વરસાદના પગલે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં નીર આવ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
પાટણઃ સમીના અનવરપુરામાંથી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
પાટણઃ સમીના અનવરપુરામાંથી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત
અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત
નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી
નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો
મહાભારતના રચયિતા વેદ વ્યાસજી શું જીવિત છે? શું તેમના દર્શન હજુ થાય છે?
મહાભારતના રચયિતા વેદ વ્યાસજી શું જીવિત છે? શું તેમના દર્શન હજુ થાય છે?
g clip-path="url(#clip0_868_265)">