બનાસકાંઠામાં ફૂડ પોઈઝનિંગથી એકનું મોત, 8 લોકો અસરગ્રસ્ત, જુઓ Video

બનાસકાંઠા અમીરગઢના રબારિયા ગામે ફૂડ પોઈઝનિંગથી એકનું મોત. ઘરે બનાવેલી દાળ ઢોકળી આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયાનું સામે આવ્યું. દાળ ઢોકળી આરોગ્યા બાદ કુલ 8 લોકો અસરગ્રસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 11:12 PM

બનાસકાંઠામાં ફૂડ પોઈઝનિંગથી મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમીરગઢના રબારિયા ગામની આ ઘટના છે. જ્યાં ઘરે બનાવેલી દાળ-ઢોકળી આરોગ્યા બાદ 8 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય સાત લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 લોકોને અમીરગઢ CHC સેન્ટર લઈ જવાયા છે. જ્યારે 5 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આ પણ વાંચો : દક્ષિણ પટ્ટીનો આ ધોધ ચોમાસામાં સહેલાણીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ ડ્રોન Video

ફૂડ પોઇઝનિંગથી એકનું મોત થતાં તપાસ શરૂ કરવામાં આવ્યું છે. અમીરગઢના રબારિયા ગામે અખધ્ય દાળ ઢોકળી આરોગવાને લઈ  ચોંકાવનારી ઘટના ઘટી છે.
ઘરની દાળઢોકળી આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થતાં 8 લોકો અસરગ્રસ્ત થયા.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">