નવરાત્રીમાં જોવા મળશે નવા હુલાહોપ ગરબા, જુઓ વિડીયો

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગરબાના નવા હુલાહોપ પ્રકાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં આ વખતે કોરોનામાં આપોઆપ સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે એવા ગરબા સ્ટેપ્સ જોવા મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:00 AM

ગુજરાતમાં(Gujarat)  નવરાત્રીને(Navratri)  હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ લોકોએ ગરબા (Garba) રમવા માટે ક્લાસીસ સહિતના સ્થળોએ પ્રેક્ટિસ પણ આરંભી દીધી છે. તેવા સમયે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગરબાના નવા હુલાહોપ પ્રકાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં આ વખતે કોરોનામાં આપોઆપ સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે એવા ગરબા સ્ટેપ્સ જોવા મળ્યા છે.

આ વખતે નવરાત્રીમાં  હુલાહુપ ગરબા જોવા મળશે. જેમાં  ઘાટલોડિયામાં અર્જુન એપાર્ટમેન્ટમાં રહેતા હની ભટ્ટ છેલ્લા 5 વર્ષથી હુલાહુપ સ્ટેપ શિખવાડી રહ્યા છે જેને શિખતા જ 3 મહિના થાય છે..એપાર્ટમેન્ટના રહીશોએ પણ મંજૂરી મળતા ખુશી વ્યક્ત કરી અને નિયમ પાળવા ખાતરી આપી.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.

સાથે જ નવરાત્રીમાં ગરબાના રસિકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. આ નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

જે અનુસાર કલબ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી.

આ પણ વાંચો : Surat : માતાજીના આશીર્વાદમાં વેક્સિનેશન ફરજીયાત તો રાજકીય પક્ષોની યાત્રા કે મેળાવડામાં કેમ કોઈ નિયમ નહીં ?

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભીખુભાઇ દલસાણીયાના શુભેચ્છા સમારંભમાં હાજરી આપી

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">