Anand Video : હવે પશુપાલકોને ગામની દૂધ મંડળી સુધી દુધ ભરવા નહીં જવું પડે ! આ ખાસ વાહન ઘરઆંગણેથી જ કરશે દૂધનું કલેક્શન

પશુપાલકોએ હવે પોતાના ઘેરથી ગામની દૂધ જમા કરાવવા મંડળી સુધી પણ ન જવું પડે તેવી વ્યવસ્થા અમલમાં આવી શકે તેવા દિવસો હવે દુર નથી.આણંદમાં આઇ.ડી.એમ.સી કાર્યાલય ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાં એક ખાસ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2024 | 2:27 PM

પશુપાલકોએ હવે પોતાના ઘેરથી ગામની દૂધ જમા કરાવવા મંડળી સુધી પણ ન જવું પડે તેવી વ્યવસ્થા અમલમાં આવી શકે તેવા દિવસો હવે દુર નથી.આણંદમાં આઇ.ડી.એમ.સી કાર્યાલય ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાં એક ખાસ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

સુઝુકી અને આઇ.ડી.એમ.સી લિમિટેડે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ સાથે મળીને એક ખાસ વાહન વિકસાવ્યું છે.જેના મારફતે પશુપાલકોના ઘરઆંગણેથી જ દૂધનું કલેક્શન કરવામાં આવશે.આ વાહનમાં દૂધની ગુણવત્તા ચકાસવાની વ્યવસ્થા હોવાથી સ્થળ પર જ પશુપાલકને જમા કરાયેલા દૂધ અંગેની વિગતો દર્શાવતી રશીદ પણ અપાશે.

કુલિંગ સિસ્ટમ હોવાથી દૂધ લાંબા સમય સારૂ પણ રહેશે. વાહન નાનું હોવાને કારણે ગામડાની સાંકડી ગલીઓ અને શેરીઓમાં પહોંચવામાં પણ સરળતા રહેશે. હાલ તો આ વાહનનું પરિક્ષણ થઇ રહ્યું છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ તેમાં સુધારો વધારો પણ કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">