Navsari Rain : નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસ્યો 4 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video

ભારે વરસાદના કારણે નવસારીના નદી-નાળાઓમાં નવા પાણીની આવક થવા લાગી છે. પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. અંબિકાની નદીનું જળસ્તર 12 ફૂટ, પૂર્ણા નદીની જળસપાટી 18 ફૂટ છે. તો ફરી વરસાદના આગમનથી ખેડૂતોના મૃત:પાય થવા જઇ રહેલા પાકને નવુ જીવતદાન મળ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 9:23 AM

Navsari : નવસારીમાં મેઘરાજાએ જમાવટ કરી છે. નવસારી જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે.નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખેરગામમાં વરસ્યો 4 ઈંચ વરસાદ  ખાબક્યો છે. જલાલપોર, નવસારી, ગણદેવીમાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ચીખલી, વાંસદામાં વરસ્યો 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો-Rain Update : ગુજરાતમાંના 148 તાલુકામાં મેઘમહેર ઉતરી, 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધ વરસાદ વરસ્યો, Video

ભારે વરસાદના કારણે નવસારીના નદી-નાળાઓમાં નવા પાણીની આવક થવા લાગી છે. પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. અંબિકાની નદીનું જળસ્તર 12 ફૂટ, પૂર્ણા નદીની જળસપાટી 18 ફૂટ છે. તો ફરી વરસાદના આગમનથી ખેડૂતોના મૃત:પાય થવા જઇ રહેલા પાકને નવુ જીવતદાન મળ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">