સાંસદ મનસુખ વસાવાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ, 6 મહિના પહેલા બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન નથી કરાતું, જુઓ Video

નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, મુખ્યપ્રધાને આદેશ આપ્યો હોવા છતા નવી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાતું નથી. તો આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં સાધનો પણ અપૂરતા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદે આ આક્ષેપ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કર્યા છે. જ્યાં ડેડિયાપાડાના અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. ડેડિયાપાડામાં નવી સિવિલ હોસ્પિટલ ઉદ્ધાટનની રાહમાં શરૂ થઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:29 PM

Narmada : ભાજપના (BJP) જ સાંસદ મનસુખ વસાવાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ઋષિકેશ પટેલ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર મુકતા નથી તેમજ ડેડિયાપાડામાં છેલ્લા 6 મહિનાથી સરકારી હોસ્પિટલનું નિર્માણ થયું હોવા છતાં તેનું ઉદ્ધાટન પણ કરતા નથી.

આ પણ વાંચો વરસાદના વિરામ વચ્ચે ખેડૂતોની પાણીની માગ, સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર કરાઈ

નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, મુખ્યપ્રધાને આદેશ આપ્યો હોવા છતા નવી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાતું નથી. તો આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં સાધનો પણ અપૂરતા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદે આ આક્ષેપ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કર્યા છે. જ્યાં ડેડિયાપાડાના અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. ડેડિયાપાડામાં નવી સિવિલ હોસ્પિટલ ઉદ્ધાટનની રાહમાં શરૂ થઈ નથી.

 નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">