સાંસદ મનસુખ વસાવાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ, 6 મહિના પહેલા બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન નથી કરાતું, જુઓ Video

નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, મુખ્યપ્રધાને આદેશ આપ્યો હોવા છતા નવી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાતું નથી. તો આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં સાધનો પણ અપૂરતા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદે આ આક્ષેપ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કર્યા છે. જ્યાં ડેડિયાપાડાના અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. ડેડિયાપાડામાં નવી સિવિલ હોસ્પિટલ ઉદ્ધાટનની રાહમાં શરૂ થઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:29 PM

Narmada : ભાજપના (BJP) જ સાંસદ મનસુખ વસાવાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ઋષિકેશ પટેલ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર મુકતા નથી તેમજ ડેડિયાપાડામાં છેલ્લા 6 મહિનાથી સરકારી હોસ્પિટલનું નિર્માણ થયું હોવા છતાં તેનું ઉદ્ધાટન પણ કરતા નથી.

આ પણ વાંચો વરસાદના વિરામ વચ્ચે ખેડૂતોની પાણીની માગ, સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર કરાઈ

નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, મુખ્યપ્રધાને આદેશ આપ્યો હોવા છતા નવી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાતું નથી. તો આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં સાધનો પણ અપૂરતા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદે આ આક્ષેપ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કર્યા છે. જ્યાં ડેડિયાપાડાના અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. ડેડિયાપાડામાં નવી સિવિલ હોસ્પિટલ ઉદ્ધાટનની રાહમાં શરૂ થઈ નથી.

 નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">