સાંસદ મનસુખ વસાવાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ, 6 મહિના પહેલા બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન નથી કરાતું, જુઓ Video
નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, મુખ્યપ્રધાને આદેશ આપ્યો હોવા છતા નવી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાતું નથી. તો આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં સાધનો પણ અપૂરતા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદે આ આક્ષેપ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કર્યા છે. જ્યાં ડેડિયાપાડાના અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. ડેડિયાપાડામાં નવી સિવિલ હોસ્પિટલ ઉદ્ધાટનની રાહમાં શરૂ થઈ નથી.
Narmada : ભાજપના (BJP) જ સાંસદ મનસુખ વસાવાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ઋષિકેશ પટેલ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર મુકતા નથી તેમજ ડેડિયાપાડામાં છેલ્લા 6 મહિનાથી સરકારી હોસ્પિટલનું નિર્માણ થયું હોવા છતાં તેનું ઉદ્ધાટન પણ કરતા નથી.
આ પણ વાંચો વરસાદના વિરામ વચ્ચે ખેડૂતોની પાણીની માગ, સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર કરાઈ
નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, મુખ્યપ્રધાને આદેશ આપ્યો હોવા છતા નવી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાતું નથી. તો આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં સાધનો પણ અપૂરતા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદે આ આક્ષેપ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કર્યા છે. જ્યાં ડેડિયાપાડાના અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. ડેડિયાપાડામાં નવી સિવિલ હોસ્પિટલ ઉદ્ધાટનની રાહમાં શરૂ થઈ નથી.
નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
