Mahisagar Video : પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ આચાર્યની પોલીસે કરી ધરપકડ

સંતરામપુરના જાનવડ ગામની શાળાના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે નરાધમ આચાર્યને ઝડપી પાડી અગાઉ કોઈ આવું કૃત્ય કરેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપી આચાર્ય રાજેશ પટેલની ધરપકડ કરી છે. નરાધમ આચાર્યને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 8:11 PM

Mahisagar : મહીસાગરમાં પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર આચાર્યની પોલીસે ધરપકડ કરી છે. સંતરામપુરના જાનવડ ગામની શાળાના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. નરાધમ આચાર્યએ ચા પીવાના બહાને પોતાના મકાનમાં લઈ જઈ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો Mahisagar Video : શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના, શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

આ અંગે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે નરાધમ આચાર્યને ઝડપી પાડી અગાઉ કોઈ આવું કૃત્ય કરેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપી આચાર્ય રાજેશ પટેલની ધરપકડ કરી છે. નરાધમ આચાર્યને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયો છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">