Mahisagar Video : શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના, શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

નરાધમ આચાર્ય રાજેશ પટેલે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે આરોપી રાજેશ પટેલ સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ તેમજ IPC કલમ 376 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીને શોધવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી હાલ તપાસ તેજ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 4:53 PM

Mahisagar : મહીસાગરમાંથી શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. સંતરામપુર તાલુકાના જાનવડ ગામે શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે. નરાધમ આચાર્ય રાજેશ પટેલે ચા પીવાના બહાને પોતાના મકાનમાં લઈ જઈ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો Mahisagar : લુણાવાડામાં સામે આવ્યો આખલાનો આતંક, ચાર કોસિયા નાકા પાસે રસ્તા વચ્ચે બે આખલા બાખડ્યા- Video

આરોપી રાજેશ પટેલ સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ તેમજ IPC કલમ 376 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીને શોધવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી હાલ તપાસ તેજ કરી છે.

(With Input : Ashish Thakar)

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">