Ahmedabad : નિકોલમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું થયુ અપહરણ, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ

યુવતીના પ્રેમલગ્નથી પરિવારજનો નારાજ હતા. જેથી પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. મૂળ અરવલ્લીના અને અમદાવાદના નિકોલની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં રહેતા સચિન નાઈ નામના 27 વર્ષીય યુવકે પોતાના ગામની જ યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 9:16 AM

અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણની ઘટના સામે આવી હતી. યુવતીના પ્રેમલગ્નથી પરિવારજનો નારાજ હતા. જેથી પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. મૂળ અરવલ્લીના અને અમદાવાદના નિકોલની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં રહેતા સચિન નાઈ નામના 27 વર્ષીય યુવકે પોતાના ગામની જ યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવક-યુવતીએ રાજીખુશીથી 9 ડિસેમ્બર 2022ના રોજ કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા.

નિકોલમાં બની યુવતીના અપહરણની ઘટના

પ્રેમલગ્ન બાદ યુવક-યુવતી નિકોલમાં સાથે રહેતા હતા. આ બંનેના લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હતા. જેથી યુવતીના પિતા સહિત કેટલાક શખ્સો 20 જાન્યુઆરી 2023ના રોજ નિકોલમાં જ્યાં યુવક-યુવતી રહેતા હતા ત્યાં પહોંચ્યા હતા અને યુવકને માર મારી યુવતીનું અપહરણ કર્યું હતું. અપહરણની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ અંગે યુવકે સરદારનગર પોલીસ મથકમાં પોતાની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી છે.

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">