Junagadh : ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયકને રદ કરવા સીએમને પત્ર લખ્યો

જૂનાગઢમાં વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે ત્રણ કાળા કૃષિ કાયદા તો રદ કરી દીધા છે. તો ગુજરાત સરકાર આ વિધેયકને રદ કરવા માટે કોની રાહ જોવે છે. આ તો સાપ ગયો અને લીસોટા રહી ગયા જેવી વાત છે. આ અંગે મે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 8:36 AM

જૂનાગઢમાં વિસાવદરના કોંગ્રેસના(Congress) ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ(Harshad Ribadiya)  ફરી એકવાર મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.ગુજરાત ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયકને લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને(CM Bhupendra Patel)  પત્ર લખ્યો છે અને આ વિધેયક રદ કરવા માટે માંગ કરી છે. તેમજ સાથે જ ખેડૂતોના હિતમાં સરકાર તાત્કાલિક નિર્ણય કરે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ત્રણ કાળા કૃષિ કાયદા તો રદ કરી દીધા છે. તો ગુજરાત સરકાર આ વિધેયકને રદ કરવા માટે કોની રાહ જોવે છે. આ તો સાપ ગયો અને લીસોટા રહી ગયા જેવી વાત છે. આ અંગે મે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે તેમજ આગામી વિધાનસભા સત્રમાં તે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Rajkot : શિવરાત્રીના મેળાની રંગે ચંગે ઉજવણી કરવાની મંજૂરી માંગતા મહંત નરેન્દ્ર બાપુ

આ પણ વાંચો : અમદાવાદ : અસલી સોનું બતાવી નકલી સોનું પધરાવતી ઠગ ટોળકી ઝડપાઇ

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">