અમદાવાદના પોસ્ટ એજન્ટ કૌભાંડ કેસમાં અધિકારીઓ સહયોગ ના કરતા અટકી તપાસ

આ કેસમાં મુખ્ય સૂત્રધાર તેજસ શાહ સાથે પોસ્ટના અધિકારીઓના સંપર્ક હોવાનું સામે આવ્યું છે. પોસ્ટના વિજિલન્સ વિભાગની મદદથી EOW વધુ કાર્યવાહી કરશે. અગાઉ ભોગ બનનારોએ પોસ્ટ વિભાગના વિજિલન્સને ફરિયાદ કરી હતી. ભોગ બનનાર લોકોને RTI કરીને માંગેલી વિગતો પણ અપાઇ નહોતી.

yunus.gazi
| Edited By: | Updated on: Feb 04, 2024 | 11:46 PM

અમદાવાદના પોસ્ટ એજન્ટ કૌભાંડ કેસમાં તપાસ અટકી ગઈ છે. પોસ્ટ ઓફિસના અધિકારીઓ સહયોગ ન કરતા હોવાનું સામે આવ્યું છે. શાસ્ત્રીનગર અને રિજિયોનલ પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા સહયોગ ના કરાતા તપાસ અટકાવવામાં આવી છે. પોસ્ટના અધિકારીઓ જરૂરી દસ્તાવેજો ન આપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

મુખ્ય સૂત્રધાર તેજસ શાહ સાથે પોસ્ટના અધિકારીઓના સંપર્ક હોવાનું સામે આવ્યું છે. પોસ્ટના વિજિલન્સ વિભાગની મદદથી EOW વધુ કાર્યવાહી કરશે. અગાઉ ભોગ બનનારોએ પોસ્ટ વિભાગના વિજિલન્સને ફરિયાદ કરી હતી. ભોગ બનનાર લોકોને RTI કરીને માંગેલી વિગતો પણ અપાઇ નહોતી. અગાઉ જ વિજિલન્સે કાર્યવાહી કરી હોત તો કૌભાંડ અટકી શક્યું હોત.

આ પણ વાંચો કણભા ASI હત્યાકાંડમાં DGPની મોટી કાર્યવાહી, 15 પોલીસકર્મીઓની થશે ખાતાકીય તપાસ

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">