અમદાવાદના પોસ્ટ એજન્ટ કૌભાંડ કેસમાં અધિકારીઓ સહયોગ ના કરતા અટકી તપાસ

આ કેસમાં મુખ્ય સૂત્રધાર તેજસ શાહ સાથે પોસ્ટના અધિકારીઓના સંપર્ક હોવાનું સામે આવ્યું છે. પોસ્ટના વિજિલન્સ વિભાગની મદદથી EOW વધુ કાર્યવાહી કરશે. અગાઉ ભોગ બનનારોએ પોસ્ટ વિભાગના વિજિલન્સને ફરિયાદ કરી હતી. ભોગ બનનાર લોકોને RTI કરીને માંગેલી વિગતો પણ અપાઇ નહોતી.

yunus.gazi
| Edited By: | Updated on: Feb 04, 2024 | 11:46 PM

અમદાવાદના પોસ્ટ એજન્ટ કૌભાંડ કેસમાં તપાસ અટકી ગઈ છે. પોસ્ટ ઓફિસના અધિકારીઓ સહયોગ ન કરતા હોવાનું સામે આવ્યું છે. શાસ્ત્રીનગર અને રિજિયોનલ પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા સહયોગ ના કરાતા તપાસ અટકાવવામાં આવી છે. પોસ્ટના અધિકારીઓ જરૂરી દસ્તાવેજો ન આપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

મુખ્ય સૂત્રધાર તેજસ શાહ સાથે પોસ્ટના અધિકારીઓના સંપર્ક હોવાનું સામે આવ્યું છે. પોસ્ટના વિજિલન્સ વિભાગની મદદથી EOW વધુ કાર્યવાહી કરશે. અગાઉ ભોગ બનનારોએ પોસ્ટ વિભાગના વિજિલન્સને ફરિયાદ કરી હતી. ભોગ બનનાર લોકોને RTI કરીને માંગેલી વિગતો પણ અપાઇ નહોતી. અગાઉ જ વિજિલન્સે કાર્યવાહી કરી હોત તો કૌભાંડ અટકી શક્યું હોત.

આ પણ વાંચો કણભા ASI હત્યાકાંડમાં DGPની મોટી કાર્યવાહી, 15 પોલીસકર્મીઓની થશે ખાતાકીય તપાસ

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">