અમદાવાદમાં કંજંક્ટિવાઇટિસના કેસોમાં વધારો, એક દિવસમાં 1800 નવા કેસ નોંધાયા, જુઓ Video

AMC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કંજંક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ કેસની સારવારના ભાગરૂપે AMC દ્વારા આંખમાં નાખવાના ટીપાં અપાઇ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 7:06 AM

Ahmedabad : એક તરફ અમદાવાદમાં કંજંક્ટિવાઇટિસના (conjunctivitis) કેસમાં વધારો થયો છે. તો બીજી તરફ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટી ગયા છે. અમદાવાદમાં એક દિવસમાં UHC અને PHCમાં 1800 નવા કેસ નોંધાયા છે. જેની સામે આરોગ્ય વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટ્યા છે. જેથી 50 હજાર જેટલા નવા આંખના ટીપા મંગાવાયા છે.

આ પણ વાંચો Ahmedabad : તમારા હાથમાં સરસ સુગંધ આવે છે કહી દિલ્હીથી આવેલા માર્કેટિંગ મેનેજરને બેભાન કરી લુંટી લેવાયો

આ પહેલા પણ 20 હજાર જેટલા ટીપા મંગાવાયા હતા મહત્વનું છે કે AMC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કંજંક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ કેસની સારવારના ભાગરૂપે AMC દ્વારા આંખમાં નાખવાના ટીપાં અપાઇ રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">