Ahmedabad : મિલકત ધારકો માટે AMCનો મહત્વનો નિર્ણય, બ્લડ રીલેશન ધરાવતી વ્યક્તિ પર નહિં લાગે ડબલ ટેક્સ, જુઓ Video

મિલકતનો ઉપયોગ જ્યારે મિલકત ધારકની બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ કરતી હોય અને ભાડું ન લેવાતું હોય ત્યારે તેની આકારણી કોમર્શિયલ તરીકે હવે નહિ કરવામાં આવે એટલે કે મિલકત પર ડબલ ટેક્ષ નહિ લાગે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 11:54 PM

Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકાએ (Municipal Corporation) મિલકત ધારકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. મિલકતનો ઉપયોગ જ્યારે મિલકત ધારકની બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ કરતી હોય, અને ભાડું ન લેવાતું હોય ત્યારે તેની આકારણી કોમર્શિયલ તરીકે હવે નહિ કરવામાં આવે એટલે કે મિલકત પર ડબલ ટેક્ષ નહિ લાગે. હાલ આવા એકમોની આકારણી કોમર્શિયલ ગણી ડબલ ટેક્ષ વસૂલવામાં આવે છે. હવે આ પ્રકારની મિલકતોનો ઉપયોગ કરતા લોકોને ટેક્ષમાં ફાયદો થશે. જો બ્લડ રિલેશન હોય પણ ભાડું ચૂકવવામાં આવતું હોય તો તેનો કોમર્શિયલ ટેક્ષ લેવામાં આવશે.

આ પણ વાંચો Congo fever ના બે કેસ નોંધાવાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક, ચેપી રોગ હોવાથી સઘન સર્વેલન્સ-ઋષિકેશ પટેલ, જુઓ Video

બીજી તરફ બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ કે મકાન માલિક જ્યારે મિલકતમાં પ્રાઈવેટ લિમિટેડ કંપની કે ભાગીદારી પેઢી ચલાવતા હોય અને તેમાં 20 ટકાથી વધુ જેતે વ્યક્તિનો હિસ્સો હોય અને ભાડું ન ચૂકવાતું હોય તેને હવે કોમર્શિયલ ટેક્ષ લાગુ પડશે નહિં. આ નિર્ણયને લઈને અંદાજે દસ હજારથી વધુ મિલકત ધારકોને ફાયદો થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">