Gujarati video : સુરેન્દ્રનગરમા પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા પર ધાર્મિક દબાણ ઉભુ કરવાનો પ્રયાસ

સુરેન્દ્રનગરમાં જે જગ્યા નવું પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવી છે. તેના પર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરાતા પોલીસ હરકતમાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 1:00 PM

Surendranagar  : રાજ્યભરમાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી થઈ રહી છે. તેવા સમયે સુરેન્દ્રનગરમાં જે જગ્યા નવું પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવી છે. તેના પર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરાતા પોલીસ હરકતમાં આવી હતી. સુરેન્દ્રનગરના 80 ફૂટના રોડ પર પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા પર ધાર્મિક સ્થળ ઉભુ કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચો : Surendranagar : ચોટીલા હાઈવે પર મામલતદાર કચેરી નજીક અકસ્માત, ઢાળ પર મૂકેલું ડમ્પર આવતા 2 યુવકના મોત, જુઓ Video

અહીં રાતોરાત ધાર્મિક સ્થળ બનાવવામાં આવી રહ્યું હતું. જોકે આ અંગે જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. અને પાલિકાની ટીમને સાથે રાખીને સ્થળ પર પહોંચી હતી. તેમણે જોત જોતામાં અત્યાર સુધી કરેલું ધાર્મિક સ્થળનું બાંધકામ તોડી પાડ્યું હતું. જોકે આ દરમિયાન હોબાળો પણ મચ્યો હતો. કેટલીક સ્થાનિક મહિલાઓએ કાર્યવાહીનો વિરોધ પણ કર્યો હતો.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">