વીડિયો : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત, પરિવાર સાથે મનાવશે દિવાળીનો પર્વ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે. અમિત શાહ અમદાવાદમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. દિવાળી પર્વ પૂર્ણ કરી અમિત શાહ દિલ્હી પરત ફરશે.

| Updated on: Nov 25, 2023 | 3:00 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વખતની દિવાળી પરિવારજનો સાથે મનાવશે. અમિત શાહ ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહના ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમ છે. જોકે દિવાળી દરમિયાન તેઓ ગુજરાતમાં આવવાના હોવાથી તેઓ પરિવાર સાથે દિવાળીનો પર્વ મનાવવાના છે.

આ પણ વાંચો- રાજકોટ વીડિયો : દિવાળીના તહેવારમાં 1700થી વધારે બસો દોડાવવામાં આવશે, ST વિભાગને 8 કરોડની આવક થવાની સંભાવના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે. અમિત શાહ અમદાવાદમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. દિવાળી પર્વ પૂર્ણ કરી અમિત શાહ દિલ્હી પરત ફરશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">