Rajkot: HM હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને કરી ટકોર, નાગરીકો સાથે ગુનેગારની જેમ વ્યવહાર ના કરો, જુઓ Video

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યુ પોલીસને ટકોર કરી હતી કે, ફરિયાદી સાથે આરોપી જેવો વ્યવહાર કરશો નહીં. ફરિયાદીની વાતને સમજો અને તેમને સરળતા કરો. આરોપી સમજીને ફરિયાદની સાથે વ્યવહાર કરવુ જોઈએ નહીં. પોલીસ સ્ટેશન આવતા તમામ લોકો સાથે સારી રીતે વ્યવહાર પોલીસ કર્મીએ કરવો જોઈએ. દરેકને યોગ્ય ન્યાય મળી રહે પ્રકારે વર્તવુ જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 7:12 PM

રાજકોટમાં નવ નિર્મિત પાંચ પોલીસ મથકનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લોકર્પણ કરતા નવા આધુનિક સુવિધાઓ સાથેના માળખુ ધરાવતા નવિન પોલીસ મથક અને પોલીસ ચોરીના પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ જિલ્લામાં એક સાગમટે પાંચ નવનિર્મિત થયેલા પોલીસ સ્ટેશન લોકોની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યુ પોલીસને ટકોર કરી હતી કે, ફરિયાદી સાથે આરોપી જેવો વ્યવહાર કરશો નહીં. ફરિયાદીની વાતને સમજો અને તેમને સરળતા કરો. આરોપી સમજીને ફરિયાદની સાથે વ્યવહાર કરવુ જોઈએ નહીં. પોલીસ સ્ટેશન આવતા તમામ લોકો સાથે સારી રીતે વ્યવહાર પોલીસ કર્મીએ કરવો જોઈએ. દરેકને યોગ્ય ન્યાય મળી રહે પ્રકારે વર્તવુ જોઈએ. સામાન્ય નાગરીકને ગુનેગાર જેવો વ્યવહાર ના થવો જોઈએ.

આ પણ વાંચોઃ  IND vs PAK: પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કરીને રોહિત શર્માએ મોટી ભૂલ તો નથી કરી દીધી?

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">