Gujarati Video : મહેસાણામાં માવઠાથી ખેતરમાં ઉભા પાકને નુકશાન, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં આજે મહેસાણા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેતરોમાં ઊભા પાકને નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા ઉભી થઇ છે. કમોસમી વરસાદના પગલે ઘઉં, રાયડો, એરંડા, વરિયાળી, જીરું, ઇસબગૂલ અને ઘાસચારાને નુકશાન થયું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 9:23 PM

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં આજે મહેસાણા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેતરોમાં ઊભા પાકને નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા ઉભી થઇ છે. કમોસમી વરસાદના પગલે ઘઉં, રાયડો, એરંડા, વરિયાળી, જીરું, ઇસબગૂલ અને ઘાસચારાને નુકશાન થયું છે. જેમાં નુકશાન વળતર મળે એવી ખેડૂતોને સરકાર પાસે આશા છે.

હવામાન વિભાગની આગાહી બાદ મહેસાણા ના વાતાવરણમાં પણ ફેર પલટો આવ્યો છે વાતાવરણ માં આવી રહેલ સતત ફેર પલટા થી ખેડૂતો ની ચિંતા માં વધારો થયો છે જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કયારેક ભારે પવન તો ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક ભેજ વારું વાતાવરણ ખેડૂતો નું વેરી બની રહ્યો છે

આ ઉપરાંત બનાસકાંઠામાં છેલ્લા કેટલાય દિવસોથી વાદળછાયુ વાતાવરણ છે ઠંડી પણ વધુ પડી રહી છે અને હવામાન વિભાગે આગાહી આપી હતી તે પ્રમાણે ગત રાત્રે કમોસમી વરસાદ પણ પડ્યો છે વરસાદની ખેડૂતોની ચિંતા તો હતી જ કે વરસાદ થશે તો મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડશે ત્યારે ગત રાત્રે પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોના રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોએ રાયડા,વરીયાળી, બટાટા જેવા પાકોની કાપણી કરી હતી અને તે ખુલ્લામાં ખેતરમાં પડ્યા હતા તેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

આ પણ વાંચો : Paper Leak : મોકૂફ રાખવામા આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 100 દિવસમાં જ લેવાશે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">