Gujarati Video: સુરતમાં ટીપી 49, 50 અને 51ની જૂની સોસાયટીનો કબજો ખાલી કરવા નોટિસ, સ્થાનિકોમાં ફફડાટ

Surat: સુરતમાં ટીપી 49, 50 અને 51ની જૂની સોસાયટીનો કબજો ખાલી કરવા નોટિસ આપતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ છે. જેને લઈને 50 જેટલી સોસાયટીના પ્રમુખો કતારગામના ધારસભ્ય વિનું મોરડીયાની મુલાકાત કરી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિનુ મોરડિયાને રજૂઆત કરી કે મનપા સોસાયટીનો કબડો ખાલી કરવા માત્ર 5 દિવસનો સમય આપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 8:30 PM

Surat: સુરતમાં TP 49, 50 અને 51ની જૂની સોસાયટીને કબજો ખાલી કરવા નોટિસ આપતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ છે. જેને લઈ 50 જેટલી સોસાયટીના પ્રમુખો કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાની મુલાકાત કરી. મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિનુ મોરડીયાને રજૂઆત કરી કે, મનપાએ સોસાયટીનો કબજો ખાલી કરવા માત્ર 5 દિવસનો સમય આપ્યો છે. ત્યારે, રજૂઆતને પગલે ધારાસભ્ય વિનુ મોરડીયાએ લોકોને હૈયાધારણા આપી.

વરાછામાં 6 સોસાયટીના રહીશો વિરોધમાં ઉતર્યા

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી 6 જેટલી સોસાયટીના રહીશો વિરોધ પર ઉતર્યા છે. વરાછાના રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ઝોન બનવાનું આયોજન થતા વિરોધ કરાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે, કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનતા રહીશોને અનેક સમસ્યા સર્જાશે. ટ્રાફિક, પ્રદૂષણ, અસામાજિક તત્વોનો ત્રાસ વધશે. તેમજ બાળકોને પણ મુશ્કેલી પડશે તેવા આક્ષેપ છે. સાથે જ સુરતની તક્ષશિલા જેવી ઘટના બની શકે છે તેવી પણ ભીતિ વ્યક્ત કરાઈ છે. જેથી સોસાયટીના રહીશોએ પાલિકા, કલેક્ટર અને સરકારને રજૂઆત કરી છે. તેઓએ આ મુદ્દે યોગ્ય નિકાલ લાવવાની માગ કરી છે. જો યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

આ પણ વાંચો: ISRO ને મોરારી બાપુએ આપ્યા અભિનંદન, નેપાળના કાઠમંડુમાં આદિત્ય L1 ને લઈ કહ્યુ-હનુમાનજીની છલાંગ સમાન સિદ્ધિ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">