Gujarati Video : રાજકોટમાં આર્યુવેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો
શાપર અને હુડકો નજીકથી 5 ટ્રક ભરેલી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે.. 73 લાખની કિંમતનો આ જથ્થો અલગ અલગ પાનની દુકાનોમાં પહોંચાડાતી હતી.. જે પીવાથી નશો થાય છે.. ક્રાઈમ બ્રાન્ચે આ નશાકારક સીરપને FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot : આયુર્વેદિક સિરપ(Aryuvedic Syrup )પીઓ અને જો તેમાં આલ્કોહોલ(Alcohol) હોય તો..? અનેક લોકો ચોંકી જશે, અને પરંતુ આ રીતે ચાલી રહેલા એક કૌભાંડનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. એક બાતમીને આધારે પોલીસે વોચ રાખી હતી.
આ પણ વાંચો : Monsoon 2023 : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લામાં વરસ્યો વરસાદ
જે બાદ શાપર અને હુડકો નજીકથી 5 ટ્રક ભરેલી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે.. 73 લાખની કિંમતનો આ જથ્થો અલગ અલગ પાનની દુકાનોમાં પહોંચાડાતી હતી.. જે પીવાથી નશો થાય છે.. ક્રાઈમ બ્રાન્ચે આ નશાકારક સીરપને FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.. જો કે આ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ સિરપનું ઉત્પાદન વડોદરામાં થતું હતું.. તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
(With Input, Ronak Majhithia ,Rajkot)
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
