Gujarati Video : અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દિવાલ ધરાશાયી, ચાર મકાનોને નુકશાન
અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દીવાલ ધરાશાયી થઈ છે. જેના લીધે ચાર મકાનોને નુકશાન પહોંચ્યું છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ ડોક્ટરની બેદરકારીણઆ કારણે દિવાલ ધરાશાયી થઈ છે. આ અંગે અગાઉ કોર્પોરેશન અને પોલીસમાં ફરીયાદ કરી હતી.
અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દીવાલ ધરાશાયી થઈ છે. જેના લીધે ચાર મકાનોને નુકશાન પહોંચ્યું છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ ડોક્ટરની બેદરકારીણઆ કારણે દિવાલ ધરાશાયી થઈ છે. આ અંગે અગાઉ કોર્પોરેશન અને પોલીસમાં ફરીયાદ કરી હતી. આ અંગે મનપાએ અગાઉ નોટિસ પાઠવી હતી . જો કે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.
આ પણ વાંચો : Auction Today : અમદાવાદના બાવળામાં ઔધોગિક હેતુ માટેની બિન-ખેતી જમીનની ઇ-હરાજી , જાણો તમામ વિગતો
Published on: Feb 22, 2023 12:13 AM
Follow Us
Latest Videos
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
