Gujarati Video : અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દિવાલ ધરાશાયી, ચાર મકાનોને નુકશાન
અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દીવાલ ધરાશાયી થઈ છે. જેના લીધે ચાર મકાનોને નુકશાન પહોંચ્યું છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ ડોક્ટરની બેદરકારીણઆ કારણે દિવાલ ધરાશાયી થઈ છે. આ અંગે અગાઉ કોર્પોરેશન અને પોલીસમાં ફરીયાદ કરી હતી.
અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દીવાલ ધરાશાયી થઈ છે. જેના લીધે ચાર મકાનોને નુકશાન પહોંચ્યું છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ ડોક્ટરની બેદરકારીણઆ કારણે દિવાલ ધરાશાયી થઈ છે. આ અંગે અગાઉ કોર્પોરેશન અને પોલીસમાં ફરીયાદ કરી હતી. આ અંગે મનપાએ અગાઉ નોટિસ પાઠવી હતી . જો કે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.
આ પણ વાંચો : Auction Today : અમદાવાદના બાવળામાં ઔધોગિક હેતુ માટેની બિન-ખેતી જમીનની ઇ-હરાજી , જાણો તમામ વિગતો
Published on: Feb 22, 2023 12:13 AM
Follow Us
Latest Videos
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
