Gujarati Video: સોમવારથી 3 દિવસ રાજ્યભરમાં નહીં થાય કોઈપણ સ્થળે ડાયાલિસિસ, PMJAY યોજના હેઠળ ફી ઘટતા નેફ્રોલોજીસ્ટ કરશે આંદોલન

Ahmedabad: ગુજરાતભરના નેફ્રોલોજિસ્ટ સરકાર સામે રાજ્યવ્યાપી આંદોલન પર ઉતરશે. 14 , 15 અને 16 ઓગષ્ટે તેઓ હડતાળ પર જઈ રહ્યા છે અને આજ કારણે આ બે દિવસ રાજ્યભરના એકપણ નેફ્રોલોજિસ્ટ ડાયાલિસીસ નહીં કરે. આથી ડાયાલિસીસના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Aug 12, 2023 | 11:51 PM

Ahmedabad: જો તમારે કોઈ બીમારીને લઈને ડાયાલિસિસ કરવાનું રહેતું હોય, તો 14, 15 અને 16 ઓગસ્ટે તમને નહીં મળે શકી PMJAY યોજના હેઠળ ડાયાલિસિસની સેવા. ગુજરાતના નેફ્રોલોજીસ્ટે રાજ્ય સરકાર સામે આંદોલનના મંડાણ કર્યા છે અને આ સામે જાહેરાત કરી છે કે 14 થી 16 ઓગસ્ટ સુધી નેફ્રોલોજીસ્ટ નહીં કરે ડાયાલિસિસ. PMJAY યોજના હેઠળ ડાયાલિસિસની સારવાર નહીં કરે.

આ પણ વાંચો : Ahmedabad: ઘર કંકાસમાં સાસરિયાએ જમાઈને એસિડ પીવડાવી કરી નાખી હત્યા, પત્ની, સાસુ-સસરા સહિતના સામે નોંધાયો ગુનો

ડાયાલિસિસની ફી સરકારે ઘટાડતા તબીબ આલમમાં રોષ

રાજ્યના 102 જેટલા તબીબો સરકાર સામેના વિરોધમાં જોડાયા છે. વિરોધ એ વાતનો છે કે PMJAY યોજનામાં ડાયાલિસિસની ફી સરકારે ઘટાડી છે. ડાયાલિસિસના રૂપિયા 2300થી ઘટાડીને 1950 કરતાં વિરોધ વધ્યો છે. બીજી તરફ અન્ય સેવાઓની ફી વધી છે. જેથી રાજ્યભરના નેફ્રોલોજીસ્ટમાં ભારે નારાજગી છે. જો કે, તબીબોએ બાંહેધરી આપી છે કે દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે. તબીબો ત્રણ દિવસ ખાનગી પ્રેક્ટિસ ચાલુ રાખશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">